આયુર્વેદ ઔષધી

70થી વધારે બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ નો પાવડર, દૂધમાં મિક્સ કરીને પી લેશો તો મળી જશે કાયમી ધોરણે છુટકારો.

70થી વધારે બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ નો પાવડર, દૂધમાં મિક્સ કરીને પી લેશો તો મળી જશે કાયમી ધોરણે છુટકારો. દોસ્તો આજના આ લેખમાં અમે તમને જાયફળ નો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિષે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાયોને યોગ્ય રીતે અમલ કરો છો તો તમને અવશ્ય ઘણી બીમારીઓથી છુટકારો મળશે. […]

આયુર્વેદ

તમારા રસોડામાં રહેલી આ વસ્તુ છે ગંભીરમાં ગંભીર બીમારીઓનો રામબાણ ઈલાજ, 100 વર્ષ સુધી નહીં થાય કોઈ રોગ.

સામાન્ય રીતે તેજ પત્તાનો ઉપયોગ દરેક ભારતીય ગણના કરવામાં આવે છે, તે એક પ્રકારનો મસાલો છે. જે ઘણી શાકભાજી અને બીજી અન્ય ચીજવસ્તુઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ સિવાય પણ તેજ પત્તા ઘણી બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને તેજ પત્તા નો ઉપયોગ કરવાથી […]

આયુર્વેદ ઔષધી ઘરેલું ઉપચાર

દરરોજ સવારે કરી લો આ એક વસ્તુનું સેવન, જીવનભર રહેશો અગણિત રોગોથી દૂર, મળે છે 100% પરિણામ.

દરરોજ સવારે કરી લો આ એક વસ્તુનું સેવન, જીવનભર રહેશો અગણિત રોગોથી દૂર, મળે છે 100% પરિણામ. સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ ભારતીય રસોડામાં કરવામાં આવે છે, તે એક મસાલો છે જે ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. જોકે તમારે જાણવું જોઈએ કે લવિંગનો ઉપયોગ તમે સ્વાસ્થ્ય વર્ધક દવા તરીકે પણ કરી શકો છો. આર્યુવેદમાં લવિંગથી […]

ઔષધી ઘરેલું ઉપચાર

ગ્રીન ટી પીવાથી કાયમ માટે દૂર થઈ જાય છે આ રોગો, જિંદગીમાં ક્યારેય નહીં બની શકો રોગોનો શિકાર..

 મિત્રો આજે આ લેખમાં અમે તમને ગ્રીન ટી ત્વચા માટે કેટલી ફાયદાકારક છે તેના વિશે આજે ચર્ચા કરીશું. મિત્રો હાલના સમયમાં ચહેરાને સુંદર રાખવા માટે આપણે કોસ્મેટિક ક્રીમો અને અનેક દેશી ઉપચારો આપણે કરતા રહીએ છીએ. મિત્રો બદલાતા વાતાવરણમાં ચહેરો સુકાઈ ગયેલો અને નિસ્તેજ બની જાય છે.  કેટલીક મહિલાઓ ની ચહેરાની સ્કીન  ઓયલી હોય છે. […]

આયુર્વેદ

આ ઘરેલુ ઉપાય કરી લેશો તો માખણની જેમ પીગળી જશે તમારી નકામી ચરબી. 100 ટકા અસરકારક ઉપાય.

આજના સમયમાં જો સૌથી વધુ કોઈ સમસ્યા વ્યક્તિને હેરાન પરેશાન કરી રહી હોય તો તે જાડાપણું છે. આ એક એવી સમસ્યા છે, જેનાથી વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ સાથે ચાલવા બેસવામાં પણ તકલીફ પડે છે. આ સમસ્યાથી પીડાઈ રહેલા લોકો જીમમાં ઘણો પરસેવો પાડતા હોય છે. આ સાથે ઘણીવાર ડાયટ પ્લાન ફોલો […]

આયુર્વેદ

શું તમે પણ માથાના દુખાવા, આઘાશિશી અને માઇગ્રેન ની સમસ્યાથી થઇ ગયા છો પરેશાન? તો કરી લો આ ઉપાય, થોડીક જ મિનિટોમાં મળી જશે રાહત…

માઇગ્રેન નો દુઃખાવો સામાન્ય માથાના દુખાવાથી એકદમ અલગ છે. જે વ્યક્તિ આ સમસ્યાથી પીડિત હોય છે તે વ્યક્તિ જ આ દુખાવાનો અનુભવ કરી શકે છે. ઘોંઘાટ, ઉલ્ટી, પ્રકાશ અને અનિચ્છનીય અવાજને લીધે આ સમસ્યામાં વધારો થઈ શકે છે. આ સાથે જ્યારે માઇગ્રેન ની સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિનો આખો દિવસ બરબાદ થઈ જાય છે. જ્યારે […]

ઘરેલું ઉપચાર

ઘરે શાકભાજી માં ખવાતા પરવળથી આટલી બધી સમસ્યાઓ થશે કાયમ માટે દૂર. આટલા રોગો માટે ડોક્ટર જોડે પણ નહીં જવું પડે.

મિત્રો પરવળ એક આયુર્વેદિક ઔષધી માનવામાં આવે છે. શાકભાજીમાં પરવળને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પરવળ ખૂબ જ માત્રામાં થાય છે. તેનો વેલો ટીંડોળા જેવો હોય છે. પરંતુ તેના પાન લાંબા જોવા મળે છે. મિત્રો પરવળ મીઠા અને કડવા એમ બે જાતના થાય છે. તો મિત્રો આજના આ લેખમાં અમે તમને પરવળ […]

આયુર્વેદ

આટલી બીમારીઓ વાળા લોકો પહેલા મગ નથી ખાતા એટલે જ પાછળથી પસ્તાય છે.

મિત્રો આજના આ લેખમાં અમે એક એવા કઠોળ વિશે વાત કરવાના છીએ કે જેના ગુણ અગણિત છે અને મિત્રો માનવામાં ન આવે એટલા ફાયદા આ કઠોળ થી થાય છે કે તમે ગણતા ગણતા થાકી જશો. મિત્રો કઠોળ ના રાજા ગણાતા મગના આપણા શરીર માટે અનેક ચમત્કારિક ફાયદાઓ રહેલા છે અને હાલના સમયમાં મગનું સેવન કરવું […]

આયુર્વેદ

ફેફસાં મજબૂત રાખવા હોય તો આકળાના પાનનો આ રીતે કરજો પ્રયોગ. ઓક્સિજન પણ નોર્મલ રહેશે.

મિત્રો અત્યારના સમયમાં દરેક બીમારી જીવલેણ થઈ રહી છે. મિત્રો વ્યક્તિની ખરાબ જીવનશૈલી અને રહેણીકરણી ના કારણે હાલના સમયમાં અનેક બીમારીઓ થતી હોય છે. તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપચાર જણાવવા જઈ રહ્યા છે જેના લીધે આપણે આપણા ફેફસાં અને ખૂબ જ મજબૂત કરી શકીએ છીએ અને આપણી રોગપ્રતિકારક શક્તિ […]

આયુર્વેદ

વાસી મોઢે પાણી પીવાથી દૂર થાય છે પાચનની સમસ્યાઓ કાયમ માટે દૂર. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે સવારે વાસી મોઢે પાણી પીવાથી આપણા શરીરમાં શું પરિવર્તન આવે છે તેના વિશે આપણે આજે જાણીશુ. મિત્રો ઔષધીય શાસ્ત્રોમાં આપણા શરીર માટે પાણીનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન ખૂબ જ વધારે માત્રામાં પાણી પીવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ […]