ઘૂંટણના દુઃખાવાથી મળી જશે આરામ, તરત જ સીધા ચાલતા થઈ જશો…

દોસ્તો ઘૂંટણનો દુખાવો એ વૃદ્ધાવસ્થાની સામાન્ય સમસ્યા છે, જેને સામાન્ય રીતે સંધિવા તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે ઘૂંટણના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર અપનાવવામાં આવે છે, જેની વિગતવાર માહિતી નીચે આપવામાં આવી છે. ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે મેથી ખૂબ જ અસરકારક છે. મેથીનો ઉપયોગ કરવાથી ઘૂંટણના દુખાવામાં તરત જ રાહત મળે છે. મેથીના દાણાનું … Read more

ચપટી વગાડતા પેટની બધી ચરબી નીકળી જશે બહાર, ખાલી આ 5 વસ્તુઓનું કરવું પડશે સેવન.

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ હેલ્ધી અને ફિટ રહેવા માંગે છે. આ સાથે સ્લિમ ફિગર મેળવવી ખૂબ જ જરૂરી હોય છે પરંતુ પેટમાં જામી ગયેલી ચરબીને લીધે ફિગર તો ખરાબ થાય જ છે સાથે સાથે ઘણી બીમારીઓનું કારણ પણ બને છે. આમ જોવા જઈએ તો વજન ઓછું કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે પરંતુ તમે … Read more

આ ચમત્કારી વનસ્પતિનો કરી લો ઉપયોગ, ચપટી વગડતા બરફની જેમ પીગળી જશે ચરબી.

દોસ્તો આજના સમયમાં વજન વધારો એક ગંભીર સમસ્યા બની ગઈ છે તેનાથી પીડિત લોકોને ચાલવા બેસવામાં તકલીફ પડે છે સાથે સાથે સાથે લોકોની સામે શરમનો પણ સામનો કરવો પડે છે. જો તમારું વજન વધી ગયું છે તો તમે તેનાથી થતા નુકસાન વિશે સારી રીતે વાકેફ હશો. જો તમે વજન વધારો થી કંટાળી ગયા છો અને … Read more

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરીલો આ નાનો ઉપાય, તમારુ બાળકને ક્યારેય નહીં પડે બીમાર.

મિત્રો નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે માતા-પિતા ખૂબ જ કાળજી લેતા હોય છે. નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. મિત્રો નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ તેને વધારવા માટે માતા-પિતા અનેક પ્રયાસો કરતા હોય છે અનેક પ્રકારના ખોરાક અને મિનરલ્સ, વિટામિન્સ બાળકોને આપતા હોય છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને બાળકોની  … Read more

કપડાં પહેર્યા વગર સૂવાથી થાય છે ગજબના ફાયદાઓ. જે આજ સુધી ક્યારેય સાંભળ્યા પણ નહીં હોય.

તમને સાંભળવામાં ભલે થોડુંક વિચિત્ર લાગે પંરતુ કપડાં પહેર્યા વગર સૂવાથી શરીરને ઘણા લાભ થઈ શકે છે. આવી રીતે સૂવાથી તમારી માનસિક અને શારીરિક શકિતમાં ખૂબ જ વધારો કરી શકાય છે. આજના સમયમાં ઊંઘ ના આવવાથી લઈને તણાવ અને ચિંતા યુવાન લોકોનો મુખ્ય પ્રશ્ન બની ગયો છે. આવી સ્થિતિમાં જો તમે કપડાં પહેર્યા વગર સુવો … Read more

તમે દાળભાત તો દરરોજ ખાતા જ હશો પણ આજે જાણી લો તેનાથી થતા આ 4 ફાયદાઓ વિશે જે ક્યારેય સાંભળ્યા ના હોય.

સામાન્ય રીતે દાળભાત એક એવી વસ્તુ છે, જે મોટેભાગે દરેક ઘરમાં રાંધવામાં આવતા હોય છે. આમાં પણ જો ગુજરાતી લોકોની વાત આવે છે ત્યારે તેઓનું દાળભાત વિના ભોજન પૂર્ણ થઈ શકતું નથી. દરેક ગુજરાતી વ્યક્તિના ઘરે એક ટંક તો દાળભાત હોય જ છે. આપણે બધા જ લોકો મોટેભાગે દરરોજ દાળ ભાત ખાતા હોય છે પંરતુ … Read more

દુબળા માણસોને વજન વધારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય. એ પણ કોઈ આડઅસર વગર.

મિત્રો વજન વધારવું એ સહેલું છે પરંતુ વજન ઘટાડવું એ ખૂબ જ અઘરું કામ છે. મિત્રો શરીરમાં ચરબીના થર જામી જાય ત્યારે તેને ઘટાડવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. મિત્રો ઊંચાઈ અને ઉંમરના હિસાબે જે લોકોનું વજન ઓછું હોય તેવા લોકોએ વજન વધારવું જોઈએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને વજન વધારવા … Read more

રાતે સૂતા પહેલાં આ ખાસ રીતે કરી લો પગના તળિયાની માલિશ, આ 5 પ્રકારના જટિલ રોગો થઈ જશે દૂર, નસોને પણ મળશે આરામ….

સામાન્ય રીતે માલિશનું નામ સાંભળતા જ મગજમાં તેલની માલિશ યાદ આવે છે. તમે આજ સુધી વાળથી લઈને પેટ સુધીના અંગોની માલિશ વિશે સાંભળ્યું હશે અને તમે તેનો ઉપયોગ પણ કર્યો હશે પણ તમને જણાવી દઈએ કે તમે શરીરના અમુક હિસ્સાની માલીશ કરીને પણ ઘણી બીમારીઓથી રાહત મેળવી શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી … Read more

જમીન પર બેસીને ભોજન કરવાથી થાય છે આ લાભ, ફાયદા જાણીને તમે પણ જમીન પર બેસીને જમ્યા વગર નહીં રહી શકો….

આજના આધુનિક સમયમાં દરેક વસ્તુ બદલાઈ ગઇ છે. ખાવાપીવાની ટેવથી લઈને કપડાં સુધીની દરેક ચીજ વસ્તુઓમાં બદલાવ આવી ગયો છે. પહેલાના સમયમાં જમીન પર બેસીને ભોજન કરવામાં આવતું હતું પણ હવે ઊભા ઊભા અથવા ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરવામાં આવે છે. આજે જો કોઈ વ્યક્તિ જમીન પર બેસીને ભોજન કરે છે તો લોકો તેને … Read more

એકમાત્ર પ્રાણાયામ કે જે બદલી નાખશે તમારું જીવન ને દૂર કરશે તમામ રોગો.

મિત્રો કપાલ એટલે કપાળ અને ભ્રાતિ એટલે ચમકતું. અને પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસ ની ટેક્નિક. મિત્રો કપાલભાતિ એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે કે ચમકતા કપાળ માટે શ્વાસોશ્વાસની ક્રિયા. મિત્રો આનું નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે નિયમિત રૂપે આ પ્રાણાયામ કરવાથી તમારું કપાળ ચમકે છે, અને સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. … Read more