મગફળીની શેકીને ખાવાનું શરૂ કરી દો, સ્નાયુઓના આટલા રોગો થઈ જશે દૂર…

મગફળીની શેકીને ખાવાનું શરૂ કરી દો, સ્નાયુઓના આટલા રોગો થઈ જશે દૂર… શિયાળાની ઋતુમાં મગફળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે મગફળીની અસર ગરમ હોય છે જે ઠંડા વાતાવરણમાં શરીરને અંદરથી ગરમ કરે છે, સાથે જ મગફળી પોષક તત્વોનો ભંડાર છે. મગફળીમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર વધુ હોય છે. પરંતુ … Read more

આંતરડામાં જામેલો કચરો બહાર કાઢવો હોય તો દૂધમાં આ વસ્તુ ઉમેરીને પી લ્યો…

આંતરડામાં જામેલો કચરો બહાર કાઢવો હોય તો દૂધમાં આ વસ્તુ ઉમેરીને પી લ્યો… તમે દૂધનું સેવન કર્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય જીરું પાઉડર મિક્ષ કરીને દૂધમાં મિક્ષ કરીને પીધુ છે? જીરાના પાવડરને દૂધમાં ભેળવીને પીવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે દૂધ અને જીરું પાવડર બંને પોષક તત્વોનો ભંડાર છે. જીરાના … Read more

દૂધમાં આ વસ્તુ ઉમેરીને પી લ્યો, ઘોડા જેવું મજબૂત બની જશે શરીર..

દૂધમાં આ વસ્તુ ઉમેરીને પી લ્યો, ઘોડા જેવું મજબૂત બની જશે શરીર.. દૂધના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે બદામ અને ખસખસ મિક્સ કરીને દૂધ પીઓ છો તો તેનાથી સ્વાસ્થ્યને વધુ ફાયદો થાય છે. હા, બદામ અને ખસખસને દૂધમાં મિક્સ કરીને પીવાથી તેના ગુણો અનેકગણો વધી જાય … Read more

દવાઓ વગર ડાયાબિટીસ કાબૂમાં કરવી હોય તો આ વસ્તુની ચા બનાવી પી લ્યો….

દવાઓ વગર ડાયાબિટીસ કાબૂમાં કરવી હોય તો આ વસ્તુની ચા બનાવી પી લ્યો…. આયુર્વેદમાં ઘણી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાંથી એક અર્જુનની છાલ છે. અર્જુનની છાલનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે અર્જુનની છાલ ઔષધીય ગુણોથી ભરપૂર છે. પરંતુ શું તમે જાણો છો કે … Read more

આ લાલ રંગની વસ્તુ ખાઈ લો, દવા વગર બ્લડપ્રેશર આવી જશે કાબુમાં..

આ લાલ રંગની વસ્તુ ખાઈ લો, દવા વગર બ્લડપ્રેશર આવી જશે કાબુમાં.. તમે સફેદ મૂળાનું સેવન કર્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય લાલ મૂળાનું સેવન કર્યું છે. લાલ મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હા કારણ કે સફેદ મૂળાની જેમ લાલ મૂળો પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. લાલ મૂળાના સેવનથી સ્વાસ્થ્ય … Read more

ઔષધીય વસ્તુની ખાણ છે આ વસ્તુ, બ્લડ સુગર દવા વગર આવી જાય છે કાબુમાં…

ઔષધીય વસ્તુની ખાણ છે આ વસ્તુ, બ્લડ સુગર દવા વગર આવી જાય છે કાબુમાં… જાયફળ તેના સ્વાદ માટે વિશ્વભરમાં વપરાતો લોકપ્રિય મસાલો છે. પરંતુ શું તમે જાણો છો કે જાયફળનો મસાલો માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતો પણ સ્વાસ્થ્યને ઘણા ફાયદા પણ આપે છે. હા કારણ કે જાયફળ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જાયફળનું સેવન … Read more

1 મહિનામાં 8 કિલો વજન ઓછું કરવું હોય તો કરી લો આ નાનકડો ઉપાય.

1 મહિનામાં 8 કિલો વજન ઓછું કરવું હોય તો કરી લો આ નાનકડો ઉપાય. દોસ્તો આજની જીવનશૈલી, ખાવાની ખોટી આદતો અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે પરંતુ વધતું વજન પણ અનેક રોગોને જન્મ આપે છે, તેથી તેને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. હૂંફાળું પાણી પીવું વજન નિયંત્રણ માટે ખૂબ જ ફાયદાકારક … Read more

દિવસમાં આ 5 વસ્તુ ખાઈ લેશો તો અઠવાડિયામાં પેટની ફાંદ થઈ જશે ગાયબ…

દિવસમાં આ 5 વસ્તુ ખાઈ લેશો તો અઠવાડિયામાં પેટની ફાંદ થઈ જશે ગાયબ… દોસ્તો આજની અનિયમિત જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. વળી વધતું વજન હૃદય અને ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓને જન્મ આપી શકે છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. વજનને નિયંત્રિત કરવા માટે યોગ, કસરતની સાથે ખાવા-પીવામાં … Read more

આ એક વસ્તુની ચા બનાવીને પી લેશો તો ડાયાબિટીસ આવી જશે કાબૂમાં, નહીં લેવી પડે દવાઓ..

આ એક વસ્તુની ચા બનાવીને પી લેશો તો ડાયાબિટીસ આવી જશે કાબૂમાં, નહીં લેવી પડે દવાઓ.. આપણા રોજિંદા જીવનમાં તમાલપત્રનો ઉપયોગ થાય છે. જે ભોજન સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવવામાં મદદ કરે છે. પરંતુ ઘણા લોકો અજાણ છે કે આ પત્ર શરીરની સમસ્યાઓ પણ દૂર કરે છે. તમાલપત્રથી બનેલી ચા પીવાથી શરીરમાં થતા 99% રોગ દૂર … Read more

આ એક શાક ખાઈ લેશો તો અઠવાડિયામાં ઘટી જશે વજન, ડાયાબિટીસ પણ દવા વગર થશે દૂર…

આ એક શાક ખાઈ લેશો તો અઠવાડિયામાં ઘટી જશે વજન, ડાયાબિટીસ પણ દવા વગર થશે દૂર… દોસ્તો આજના રોજિંદા જીવનમાં બજારમાં અલગ અલગ પ્રકારની શાકભાજી મળી રહે છે જેમાંથી આપણને દરેક પ્રકારના વિટામિન્સ મળે છે જેમ કે વિટામિન એ,વિટામિન બી ,વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન કે. જે શરીરને તંદુરસ્ત રાખે છે. ગણી શાકભાજી એવી … Read more