આ નાનકડું કામ કરી લેશો તો આજીવન નહીં હેરાન કરે શરદી, 100% મળી જાય છે આરામ.

મિત્રો દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક શરદી થતી જ હોય છે. પરંતુ દરેક વ્યક્તિને શરદી થવાના અલગ અલગ કારણો હોય છે. મિત્રો કોઈને ઠંડીના લીધે તો કોઈને વરસાદમાં પલળવાના કારણે અથવા તો ઋતુ બદલવાના કારણે શરદી થતી હોય છે. ઘણા લોકોને ધૂળના સૂક્ષ્મ જીવાણુઓના કારણે શરદી થતી હોય છે. મિત્રો ઘણીવાર વાતાવરણના લીધે ઘણીવાર સૂક્ષ્મ … Read more

લોહી પાતળું કરવાની સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે ગામના ઝાપે રહેલી આ દવા.

મિત્રો અત્યાર ના સમયમાં કોલેસ્ટ્રોલની સમસ્યા દરેક વ્યક્તિઓને જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોલેસ્ટ્રોલની સમસ્યા નો તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં ન આવે તો લાંબા ગાળે તેની આડ અસર આપણા સ્વાસ્થ્ય ઉપર જોવા મળે છે. મિત્રો અત્યાર ના સમયમાં ભાગદોડ ભરી જીંદગી ખરાબ જીવનશૈલી અને સતત બેઠાડું જીવન જીવવાને કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા વધુ પ્રમાણમાં … Read more

ભાદરવામાં આ 3 વસ્તુઓ મફતના ભાવે આપે તો પણ ન ખાતા, નહીંતર થશે લાખો રૂપિયાનો ખર્ચ.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભાદરવા મહિનામાં અનેક પ્રકારના નાના મોટા રોગો જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવો મહિનો રોગીષ્ટ મહિનો ગણવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં આહાર વિહાર નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આજના આ લેખમાં અમે તમને એવી ત્રણ વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ જેનું ભૂલથી પણ ભાદરવા … Read more

માથાના વાળથી લઈને પગના દુખાવા સુધીની સમસ્યાઓ આ ચૂર્ણની એક ચમચી કરે છે દૂર.

મિત્રો સૂંઠનો ઉપયોગ તો તમારા ઘરના રસોડામાં પણ થતો જ હશે. દરેક ઘરમાં ગૃહિણી સૂંઠ તો રાખે જ છે. સૂંઠ એટલે આદુને સુકવીને બનાવેલો પાવડર. એટલા માટે જ સૂંઠનો પાવડર પણ ખૂબ જ ગુણકારી હોય છે. તેનો ઉપયોગ કરીને શરીરના રોગોને દૂર કરી શકાય છે. જેમકે જો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી હોય અને તમારી … Read more

આ વસ્તુઓનું સેવન કરવાથી ઝડપથી વધે છે લોહી, જેના શરીરમાં હોય રક્તની ઉણપ તેણે ખાવી જ જોઈએ આ વસ્તુઓ.

મિત્રો શરીર નિરોગી રહે તે માટે જરૂરી છે કે શરીરમાં રક્તની માત્રા સંતુલિત રહે. જો શરીરમાં રક્તની ઉણપ સર્જાય તો એનિમિયા જેવી બીમારી થઈ જાય છે અને સાથે જ નાની મોટી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરમાં રક્તની ઉણપ હોય તો તેના કારણે કેટલીક વખત ગંભીર સમસ્યાઓ પણ થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર … Read more

દરરોજ રાત્રે એક ચમચી આ વસ્તુ પી લેશો તો આટલી બધી બીમારીઓ થઇ જશે ગાયબ, પુરુષો તો ખાસ વાંચે.

દોસ્તો મધ નો ઉપયોગ ઔષધી તરીકે વર્ષોથી થતો આવ્યો છે. આયુર્વેદમાં મધના અનેક ગુણ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મધનો ઉપયોગ કરવાથી શરીર રોગમુક્ત રહે છે. મત એકમાત્ર એવી વસ્તુ છે જે મીઠી હોવા છતાં પણ શરીરને નુકસાન કરતી નથી. તેનું સેવન કરવાથી ત્વચા વાળ અને સ્વાસ્થ્ય સારું રહે છે. આજે તમને મધ નો ઉપયોગ … Read more

તમારા માટે અમૃત સમાન છે કડવા કારેલા, 100% મળી જશે બીમારીઓથી રાહત.

તમારા માટે અમૃત સમાન છે કડવા કારેલા, 100% મળી જશે બીમારીઓથી રાહત. આજ સુધી કડવા કારેલા ઘણા લોકોને પસંદ હશે નહીં પંરતુ આજના આ લેખમાં અમે તમને કારેલાના એવા ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમે પણ કારેલા ખાધા વગર રહી શકશો નહીં. હકીકતમાં કડવા કારેલામાં એવા ઘણા પોષક તત્વો મળી … Read more

કોઈપણ નશો બ્લોકેજ ખોલવા માટે આટલું જ કાફી છે. શ્રેષ્ઠ ઔષધ છે આ હાર્ટની સમસ્યાઓ માટે.

મિત્રો અત્યારના સમયમાં મોટાભાગના લોકોને શરીરમાં નસો બ્લોક થવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવી ઔષધી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે અવશધી નો ઉપયોગ કરવાથી આપણને અનેક પ્રકારના શારીરિક ફાયદા થાય છે. ઔષધીનો ઉપયોગ કરવાથી આપણા શરીરની બ્લોક થતી બધી જ નસો ખુલી જાય છે. મિત્રો આયુર્વેદમાં … Read more

કિડની રોગ, હૃદય રોગ, મોટાપો જેવી સમસ્યાઓનો એકમાત્ર ઈલાજ છે આ વસ્તુ, આજ સુધી 90% થી વધારે લોકો હશે અજાણ.

કિન્નુ સંતરાની જેવું દેખાતું એક ફળ છે, જે સ્વાદમાં સંતરાની જેમ મીઠું હોય છે. કિન્નુ નો રંગ સંતરા અને નારંગી જેમ થોડો કેસરી હોય છે અને તેનો મોટે ભાગે ઉપયોગ શિયાળાની ઋતુમાં કરવામાં આવતો હોય છે. ભારતમાં કિન્નુની ખેતી રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરવામાં આવે છે. તમે કિન્નુ નો ઉપયોગ કરીને ઘણા સ્વાસ્થ્યવર્ધક … Read more

ખાલી પેટ ચા પીતા હોય તો થઈ જાવ સાવધાન!! તમે આજે નહિ તો કાલે બની જશો અનેક બીમારીઓનો શિકાર.

ખાલી પેટ ચા પીતા હોય તો થઈ જાવ સાવધાન!! તમે આજે નહિ તો કાલે બની જશો અનેક બીમારીઓનો શિકાર. આપણા ભારત દેશમાં ચાને લઈને ઘણું મહત્વ છે. કારણ કે ચા એક એવી વસ્તુઓ છે જે મોટાભાગના લોકો પીવાનું પસંદ કરતા હોય છે. નોકરી કરતા અને ધંધાર્થી લોકો સૌથી વધારે ચાનું સેવન કરતા હોય છે, કારણ … Read more