હાર્ટ એટેક આવતા પહેલા મળવા લાગે છે આ 6 સંકેત, જો સમજી લેશો તો જિંદગી બચી જશે…

આજના આધુનિક સમયમાં લોકો વધારે સમય ઓફિસમાં બેસીને કામ કરવામાં પસાર કરે છે. આ સાથે તેઓ બહારનું ભોજન કરવા માટે ટેવાઈ ગયા છે, જેના લીધે તેઓ અનેક સ્વાસ્થય સબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સાથે દિવસ દરમિયાન કામના તણાવ અમે ચિંતાને લીધે પણ શરીર થાકી જાય છે. આજ ક્રમમાં તમને હાર્ટ એટેક જેવા ગંભીર … Read more

તમારા હાડકાને નબળા બનાવવાનું કામ કરે છે તમારી આ 4 ભૂલો, આજે જ બદલી નાખજો નહીંતર…

આજના સમયમાં ખોટી ખાવાપીવાની ટેવને લીધે લોકો અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. હા, આજના સમયમાં દરેક વ્યક્તિ બહારના ભોજન પર નિર્ભર થઇ ગયો છે, જેના લીધે તે નાછૂટકે અનેક સમસ્યાઓનો શિકાર બને છે. આવી જ એક સમસ્યા હાડકાની છે, જે નબળા હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓ સામનો કરવો પડે છે. હા, સાંધાનો દુઃખાવો, … Read more

તમે પણ વધું ખાઈ રહ્યાં છો કેરી? તો થઈ જાઓ સાવધાન, નહી તો આ ગંભીર બીમારીઓની ઝપેટામા આવી જશો..

કેરી બાળકોથી લઈને મોટા સૌ કોઈને ભાવતું ફળ છે. કદાચ એટલા માટે તેને ફળોના રાજા કહેવામાં આવે છે. આ એક સિઝનલ ફળ જે ગરીમમાં જ મળે છે. એવામાં લોકો તેની આતૂરાથી રાહ જુવે છે. તેમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, કેલ્શિયમ, આયરન, ફાઈબર વગેરે તત્વ તેમજ એન્ટી- ઓક્સીડેન્ટ ગુણ હોય છે.એટલા માટે આ ખાવામાં … Read more

શું તમે માઇગ્રેન વિશે જાણો છો? જાણો તેની પાછળના કારણો અને તેનાથી રાહત મેળવવાના ઉપાય…

આજના સમયમાં માઇગ્રેનની સમસ્યા અનેકગણી વધી ગઈ છે. હવે તમે કહેશો કે માઇગ્રેન એટલે શું? તો તમને જણાવી દઈએ કે માઇગ્રેન ને સરળ ભાષામાં માથાનો દુઃખાવો કહે છે. માથાનો દુઃખાવો આજના સમયમાં એટલી હદે વધી ગયો છે કે દવાખાનામાં વધુ પડતાં માઇગ્રેન થી પીડિત લોકો આવી રહ્યા છે. જ્યારે માથાનો દુખાવો થાય છે ત્યારે સહજ … Read more

બજારમાંથી ચોખાની ખરીદી કરતા પહેલા આવી રીતે કરો ચકાસણી, નહીં તો બની જશો છેતરપિંડીનો શિકાર…

ચોખાને આપણા ભારત દેશમાં એક ખોરાક તરીકે જોવામાં આવે છે, ઘણા લોકોને તો ચોખા એટલા પસંદ આવે છે કે જો તને ભોજનમાં ના હોય તો તેઓ ભોજન ખાઈ શકતા નથી. આ સાથે ભારતના મોટાભાગના ઘરોમાં એક ટંક તો ચોખા અવશ્ય બનાવવામાં આવે છે. ચોખા જેના સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી ગણવામાં આવે છે. … Read more