દોસ્તો ગ્રીન ટી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ચા ની જેમ જ ઔષધીય ગુણ પણ મળી આવે છે. તે લીલા રંગની હોવાને કારણે તેને ગ્રીન ટી તરીકે ઓળખવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગ્રીન ટી ની ઉત્પત્તિ પાંચ હજાર વર્ષ પહેલા થઈ હતી. જોકે આ સમયે ફક્ત પૂર્વીય દેશોમાં […]
ઘરેલું ઉપચાર
નાની ઉંમરે ઘરડાં બનાવી દે છે આ 6 ખરાબ આદતો, આટલું કરજો ક્યારેય નહીં થવો ઘરડાં.
મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર એવી કેટલીક ખરાબ આદતો આપણને અકાળે વૃધ્ધ બનાવે છે. મિત્રો તેમના સમયમાં ભાગદોડ ભરી જીંદગી અને ખરાબ જીવનશૈલીને પરિણામે અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે. કોઈપણ વ્યક્તિ પૈસા હોય પરંતુ જ્ઞાન ન હોય તેનો કોઈ જ મતલબ નથી. અત્યારના સમયમાં વ્યક્તિઓની ખરાબ આદત ને કારણે અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. […]
શું તમે પણ પીવો છો પેપર કપમાં ચા ? તો તમને થઈ શકે છે મોટું નુકસાન. આ હેલ્થ ટિપ્સ જરૂર જાણીલો.
મિત્રો મોટાભાગના લોકોને ચાની ખૂબ જ લત હોય છે. ઘણા લોકોને તો દર એક કલાકે ચા પીવી પડતી હોય છે. મોટાભાગના લોકો ચા પીવા માટે મોટેભાગે પેપર કપનો ઉપયોગ કરતા હોય છે. અત્યારના સમયમાં બજારમાં મોટાભાગે પેપર કપનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. અત્યારના સમયમાં પેપર કપમાં મોટાભાગે ચા કોલ્ડ્રિંક્સ અને અન્ય […]
માત્ર 2 દિવસ માં જ મોઢામાં પડેલી ચાંદી મટી જશે, કરો આ 100% અસરકારક ઉપાય.
મિત્રો અત્યારના સમયમાં મોટાભાગના લોકોને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા ખુબ જ વધુ માત્રામાં રહે છે. ખાસ કરીને મહિલાઓની આ સમસ્યા ખૂબ જ રહેતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું મોઢામાં પડતી ચાંદી આયુર્વેદમાં જણાવ્યા અનુસાર એક વનસ્પતિનો ઉપયોગ કરીને બે દિવસમાં મટાડી શકાય તેના વિશે વાત કરીશું. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જે લોકોની […]
ઝાડા-ઉલટી ને તાત્કાલિક બંધ કરવાનો 100 ટકા અને દેશી ઘરેલુ ઉપાય, કોઈપણ આડઅસર નહીં.
મિત્રો ઋતુ પરિવર્તનના કારણે મોટાભાગના લોકોને તાત્કાલિક ધોરણે ઝાડા ઊલટી જેવી સમસ્યા થતી હોય છે. અને આ વાતાવરણમાં ઝાડા ઊલટીની સમસ્યા મોટાભાગના દરેક પ્રકારના લોકોને થતી હોય છે. અચાનક થયેલા ઝાડા ઉલટી ને કોઈપણ જાતની આડઅસર વગર પણ મટાડી શકાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે અચાનક થતા ઝાડા ઊલટીની સમસ્યામાં […]
ઘા રૂજવવા માટે, વાગેલા ઘા રૂજવવા માટે કરો આ સરળ ઉપાય, ખાલી 2 જ દિવસમાં મળશે આરામ.
મિત્રો ઘણા લોકોને કઈ પણ વસ્તુ વાગ્યા પછી તેનો ઘા જલદીથી રુઝાતો નથી. મિત્રો આજે અમે તમને ઘા રૂઝવવા માટે ના કેટલાક ઘરગથ્થુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ. મોટા ભાગના વ્યક્તિઓ ને જ્યારે કંઈ પણ વાગે છે ત્યારે આ ઘા જલદીથી રુઝાતા નથી. ઘણા લોકો કાળજી ન રાખવાને કારણે પણ વાઘેલાનો ઘા રુઝાતો નથી. મિત્રો […]
ઇલેક્ટ્રોનિક મશીન વગર ઘરના ખૂણે ખૂણેથી મચ્છર ભગાડવા નો સરળ રસ્તો, આપણા બાપ-દાદા પણ કરતા આ ઉપાય.
મિત્રો આજે અમે તમને હાલના સમયમાં ખૂબ જ ભયંકર તાવ એટલે કે ડેન્ગ્યુના તાવ વિશે વાત કરવા જઈ રહ્યા છે. ડેન્ગ્યુનો તાવ એડિઝ નામના માદા મચ્છર કરડવાથી ડેન્ગ્યુ ના તત્વો નો જન્મ થાય છે. આ મચ્છર કરડવાથી ડેન્ગ્યુનો તાવ થતો હોય છે. મિત્રો અત્યારના સમયમાં ડેન્ગ્યુના તાવે પોતાનું માથું ઉચક્યું છે ત્યારે દરેક લોકોએ ઘરમાં […]
કોલેસ્ટ્રોલ લેવલ વારંવાર વધી જતું હોય તો કરી લો આ કામ, હૃદય રોગ થવાનો નહીં રહે ભય…
શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધી જવાની સમસ્યાને હાઈપરકોલેસ્ટેરોલેમિયા તરીકે ઓળખવામાં છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધુ થવા પાછળ વધુ ચરબી યુક્ત ખોરાકનું સેવન અથવા શારીરિક પ્રવૃત્તિનો અભાવ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કોલેસ્ટ્રોલ લેવલને કાબૂમાં કરવા પાછળના કેટલાક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક […]
ભૂલથી પણ ફ્રિઝમાં ના રાખતા આ ચીજ વસ્તુઓ, નહીંતર બની જશે ઝેર સમાન.
ભૂલથી પણ ફ્રિઝમાં ના રાખતા આ ચીજ વસ્તુઓ, નહીંતર બની જશે ઝેર સમાન. સામાન્ય રીતે ફ્રીઝનો ઉપયોગ ચીજવસ્તુઓ લાંબા સમય સુધી ખરાબ ન થાય તે માટે કરવામાં આવે છે. ફ્રીજમાં રાખવામાં આવેલી વસ્તુઓ એક બે દિવસ સુધી ખરાબ થતી નથી. આ સાથે ફ્રીજમાં રાખેલી શાકભાજીઓ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે પરંતુ, ઘણી વખત આપણે […]
જિંદગીભર સ્વસ્થ રહેવા ગાંઠ બાંધીને રાખી લો આ 10 સૂત્રો, બધી જ બીમારીઓ રહેશે સો ફુટ દૂર.
જિંદગીભર સ્વસ્થ રહેવા ગાંઠ બાંધીને રાખી લો આ 10 સૂત્રો, બધી જ બીમારીઓ રહેશે સો ફુટ દૂર. સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. જ્યારે તમે શારીરિક રીતે એકદમ સક્રિય અને ફિટ હોવ છો ત્યારે તમે દિવસ દરમ્યાન કામ પણ સારી રીતે કરો છો અને તમારો મૂડ પણ સારો રહે છે પરંતુ […]