મિત્રો મોટાભાગના લોકોને ચાની ખૂબ જ લત હોય છે. ઘણા લોકોને તો દર એક કલાકે ચા પીવી પડતી હોય છે. મોટાભાગના લોકો ચા પીવા માટે મોટેભાગે પેપર કપનો ઉપયોગ કરતા હોય છે. અત્યારના સમયમાં બજારમાં મોટાભાગે પેપર કપનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. અત્યારના સમયમાં પેપર કપમાં મોટાભાગે ચા કોલ્ડ્રિંક્સ અને અન્ય […]
Uncategorized
ઇલેક્ટ્રોનિક મશીન વગર ઘરના ખૂણે ખૂણેથી મચ્છર ભગાડવા નો સરળ રસ્તો, આપણા બાપ-દાદા પણ કરતા આ ઉપાય.
મિત્રો આજે અમે તમને હાલના સમયમાં ખૂબ જ ભયંકર તાવ એટલે કે ડેન્ગ્યુના તાવ વિશે વાત કરવા જઈ રહ્યા છે. ડેન્ગ્યુનો તાવ એડિઝ નામના માદા મચ્છર કરડવાથી ડેન્ગ્યુ ના તત્વો નો જન્મ થાય છે. આ મચ્છર કરડવાથી ડેન્ગ્યુનો તાવ થતો હોય છે. મિત્રો અત્યારના સમયમાં ડેન્ગ્યુના તાવે પોતાનું માથું ઉચક્યું છે ત્યારે દરેક લોકોએ ઘરમાં […]
ડાયાબિટીસની સમસ્યા માટે કાળ સમાન છે આ વસ્તુઓ, એક વખત ખાઈ લેશો તો તરત જ ઘટી જશે બ્લડ શુગર.
દોસ્તો હાઈ બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસની સમસ્યા ત્યારે થાય છે જ્યારે શરીરમાં પર્યાપ્ત પ્રમાણમાં ઇન્સ્યુલીનનો સ્ત્રાવ થતો નથી. જો તમે પણ ડાયાબિટીસ ની સમસ્યાનો ઈલાજ શોધી રહ્યા છો તો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે બ્લડ શુગર ને કાબૂમાં કરીને ડાયાબિટીસ થી રાહત આપવાનું કામ […]
ચહેરા પરના ખીલ ડાઘ દૂર કરીને ત્વચાને સુંદર બનાવી દેશે આ રામબાણ ઉપાય.
ચહેરા પરના ખીલ ડાઘ દૂર કરીને ત્વચાને સુંદર બનાવી દેશે આ રામબાણ ઉપાય. મિત્રો અત્યારના યુવાન લોકોની સમસ્યા એટલે ચહેરાના ખીલ. અત્યારના સમયમાં મોટાભાગના યુવક અને યુવતીઓ ને ચહેરાના ખીલની સમસ્યા ખૂબ જ સતાવતી હોય છે. અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓ એ પુરુષ હોય કે સ્ત્રી હોય દરેકને સુંદર દેખાવવુ હોય છે. ઘણા બધા લોકો ચહેરાને […]
નાભિમાં લગાવી દો આ એક ઔષધિ, પેટની બધી જ બીમારીઓથી મળશે મુક્તિ.
નાભિમાં લગાવી દો આ એક ઔષધિ, પેટની બધી જ બીમારીઓથી મળશે મુક્તિ. મિત્રો આયુર્વેદમાં અનેક પ્રકારના ઔષધીય ઉપચારો બતાવવામાં આવ્યા છે. આ ઉપચારોનો ઉપયોગ કરીને અનેક પ્રકારની બિમારીઓમાં રાહત મેળવી શકાય છે. અત્યારના સમયમાં ખરાબ જીવનશૈલી અને ભાગદોડવાળી જિંદગીમાં વ્યક્તિઓને અનેક પ્રકારની શારીરિક તકલીફો થતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને પેટ સંબંધિત […]
ઉધરસથી રાહત આપવાનું કામ કરે છે રસોડામાં રહેલી આ વસ્તુ, તરત જ મળી જશે આરામ.
મિત્રો આજના આ લેખમાં અમારે તમને ઉધરસ વિશે વાત કરવાની છે. જે લોકોને ઉધરસ ખૂબ જ પરેશાન કરે છે અને સતત ઉધરસ આવ્યા કરે છે તેવા લોકો વિશે આજે અમે તમને એવા 3 આયુર્વેદિક ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આયુર્વેદિક ઉપચાર કરવાથી તમારી ઉધરસ ત્વરિત બંધ થઈ જશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઉપચાર ખૂબ […]
મોટાપો, ડાયાબિટીસ, હાથ પગના દુખાવા, સંધિવા સહિત ઘણા રોગોનો રામબાણ ઈલાજ છે આ પાન, ખાલી ક્લિક કરીને જાણી લો તેનો ઉપયોગ કરવાની રીત.
મોટાપો, ડાયાબિટીસ, હાથ પગના દુખાવા, સંધિવા સહિત ઘણા રોગોનો રામબાણ ઈલાજ છે આ પાન, ખાલી ક્લિક કરીને જાણી લો તેનો ઉપયોગ કરવાની રીત. દોસ્તો આજના આ લેખમાં અમે તમને ગિલોય નામની ઔષધી ના સેવનથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. ગિલોય એક એવી ઔષધી છે, જેને આયુર્વેદમાં ટોચ પર રાખવામાં આવી છે. જેનો ઉપયોગ […]
આ વસ્તુના નાકમાં નાખી દો બે ટીપા, કાયમ માટે દૂર થઈ જશે માથાના દુખાવાની સમસ્યા.
આ વસ્તુના નાકમાં નાખી દો બે ટીપા, કાયમ માટે દૂર થઈ જશે માથાના દુખાવાની સમસ્યા. દોસ્તો આજની ભાગદોડ ભરી જીંદગી, તણાવ અને હતાશા નો સામનો કરવાને લીધે ઘણા લોકો આધાશીશી એટલે કે માઇગ્રેનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેને એક પ્રકારના માથાના દુખાવા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આધાશીશીની સમસ્યા પેદા થાય છે ત્યારે માથાનો […]
મોટાપો, ડાયાબિટીસ, આંખોના ચશ્મા સહિત અગણિત બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુ, લોહી વધારવા માટે છે રામબાણ.
મોટાપો, ડાયાબિટીસ, આંખોના ચશ્મા સહિત અગણિત બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુ, લોહી વધારવા માટે છે રામબાણ. દોસ્તો ચોમાસાની ઋતુ આવતાની સાથે જ જો કોઈ વસ્તુ સૌથી વધારે ખાવામાં આવે છે તો તે મકાઈ છે. જેને લોકો ખૂબ જ આનંદ સાથે ખાતા હોય છે. કેટલાક લોકો તેને પોપકોર્ન તરીકે પણ ઓળખે છે. આમ જોવા જઈએ તો […]
કેલ્શિયમ ના પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુ ના દાણા, ખાઈ લેશો તો શરીરના બધા જ અંગો માંથી બહાર નીકળી જશે આળસ.
કેલ્શિયમ ના પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુ ના દાણા, ખાઈ લેશો તો શરીરના બધા જ અંગો માંથી બહાર નીકળી જશે આળસ. દોસ્તો આજના આ લેખમાં અમે તમને ક્રેનબેરીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ. શક્ય છે કે તમે આ નામ પહેલા સાંભળ્યું ન હોય પરંતુ તે ઘણા ઔષધીય […]