લીંબુ પાણીનો આ રીતે ઉપયોગ કરવા લાગો, ત્વચા પર નહીં જોવા મળે એકપણ ખીલ કે ડાઘ…

લીંબુ પાણીનો આ રીતે ઉપયોગ કરવા લાગો, ત્વચા પર નહીં જોવા મળે એકપણ ખીલ કે ડાઘ… લીંબુનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દરેક વ્યક્તિએ લીંબુ પાણી અને લીંબુના રસનો ઉપયોગ ખોરાકમાં કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય લીંબુને પાણીમાં ઉકાળીને પીધું છે? તમને જણાવી દઈએ કે તેના ઘણા ફાયદા છે, જેના કારણે તમે … Read more

આ એક રીત અપનાવી લેશો તો ફેફસાના ખૂણે ખૂણામાં જામેલી ગંદકી નીકળી જશે બહાર, ફેફસા બની જશે કાચ જેવા ચોખ્ખા.

આ એક રીત અપનાવી લેશો તો ફેફસાના ખૂણે ખૂણામાં જામેલી ગંદકી નીકળી જશે બહાર, ફેફસા બની જશે કાચ જેવા ચોખ્ખા. દોસ્તો જે રીતે આપણા શરીરની બહારથી સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે, તેવી જ રીતે શરીરના આંતરિક અવશ્ય અવયવોની પણ કાળજી લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. શરીરના આંતરિક અવયવોનો અર્થ આપણા ફેફસા છે, … Read more

આ ખાસ પાણીથી ધોઈ લ્યો તમારો ચહેરો, પછી સ્કિન પર રહેલા ખીલ, ડાઘ અને ખાડા થી કાયમી મળશે આરામ..

આ ખાસ પાણીથી ધોઈ લ્યો તમારો ચહેરો, પછી સ્કિન પર રહેલા ખીલ, ડાઘ અને ખાડા થી કાયમી મળશે આરામ.. દોસ્તો લીમડાનું વૃક્ષ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. લીમડાના પાન, ડાળ, મૂળ, ફૂલ અને ફળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. લીમડાનું સેવન સ્વાસ્થ્ય અને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે પરંતુ, શું … Read more

આજે જ ખાવા લાગો આ ફળ, ત્વચા રોગ અને લોહીની કમી જેવા રોગોનો થશે નાશ…

આજે જ ખાવા લાગો આ ફળ, ત્વચા રોગ અને લોહીની કમી જેવા રોગોનો થશે નાશ… દોસ્તો દાડમ એક એવું ફળ છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષક તત્વોથી પણ ભરપૂર છે. દાડમનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દાડમનું સેવન કરવાથી એનિમિયા મટે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ત્વચામાં ચમક આવે છે. આ … Read more

શું તમે પણ પીવો છો પેપર કપમાં ચા ? તો તમને થઈ શકે છે મોટું નુકસાન. આ હેલ્થ ટિપ્સ જરૂર જાણીલો.

મિત્રો મોટાભાગના લોકોને ચાની ખૂબ જ લત હોય છે. ઘણા લોકોને તો દર એક કલાકે ચા પીવી પડતી હોય છે. મોટાભાગના લોકો ચા પીવા માટે મોટેભાગે પેપર કપનો ઉપયોગ કરતા હોય છે. અત્યારના સમયમાં બજારમાં મોટાભાગે પેપર કપનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. અત્યારના સમયમાં પેપર કપમાં મોટાભાગે ચા કોલ્ડ્રિંક્સ અને અન્ય … Read more

ઇલેક્ટ્રોનિક મશીન વગર ઘરના ખૂણે ખૂણેથી મચ્છર ભગાડવા નો સરળ રસ્તો, આપણા બાપ-દાદા પણ કરતા આ ઉપાય.

મિત્રો આજે અમે તમને હાલના સમયમાં ખૂબ જ ભયંકર તાવ એટલે કે ડેન્ગ્યુના તાવ વિશે વાત કરવા જઈ રહ્યા છે. ડેન્ગ્યુનો તાવ એડિઝ નામના માદા મચ્છર કરડવાથી ડેન્ગ્યુ ના તત્વો નો જન્મ થાય છે. આ મચ્છર કરડવાથી ડેન્ગ્યુનો તાવ થતો હોય છે. મિત્રો અત્યારના સમયમાં ડેન્ગ્યુના તાવે પોતાનું માથું ઉચક્યું છે ત્યારે દરેક લોકોએ ઘરમાં … Read more

ડાયાબિટીસની સમસ્યા માટે કાળ સમાન છે આ વસ્તુઓ, એક વખત ખાઈ લેશો તો તરત જ ઘટી જશે બ્લડ શુગર.

દોસ્તો હાઈ બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસની સમસ્યા ત્યારે થાય છે જ્યારે શરીરમાં પર્યાપ્ત પ્રમાણમાં ઇન્સ્યુલીનનો સ્ત્રાવ થતો નથી. જો તમે પણ ડાયાબિટીસ ની સમસ્યાનો ઈલાજ શોધી રહ્યા છો તો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે બ્લડ શુગર ને કાબૂમાં કરીને ડાયાબિટીસ થી રાહત આપવાનું કામ … Read more

ચહેરા પરના ખીલ ડાઘ દૂર કરીને ત્વચાને સુંદર બનાવી દેશે આ રામબાણ ઉપાય.

ચહેરા પરના ખીલ ડાઘ દૂર કરીને ત્વચાને સુંદર બનાવી દેશે આ રામબાણ ઉપાય. મિત્રો અત્યારના યુવાન લોકોની સમસ્યા એટલે ચહેરાના ખીલ. અત્યારના સમયમાં મોટાભાગના યુવક અને યુવતીઓ ને ચહેરાના ખીલની સમસ્યા ખૂબ જ સતાવતી હોય છે. અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓ એ પુરુષ હોય કે સ્ત્રી હોય દરેકને સુંદર દેખાવવુ હોય છે. ઘણા બધા લોકો ચહેરાને … Read more

નાભિમાં લગાવી દો આ એક ઔષધિ, પેટની બધી જ બીમારીઓથી મળશે મુક્તિ.

નાભિમાં લગાવી દો આ એક ઔષધિ, પેટની બધી જ બીમારીઓથી મળશે મુક્તિ. મિત્રો આયુર્વેદમાં અનેક પ્રકારના ઔષધીય ઉપચારો બતાવવામાં આવ્યા છે. આ ઉપચારોનો ઉપયોગ કરીને અનેક પ્રકારની બિમારીઓમાં રાહત મેળવી શકાય છે. અત્યારના સમયમાં ખરાબ જીવનશૈલી અને ભાગદોડવાળી જિંદગીમાં વ્યક્તિઓને અનેક પ્રકારની શારીરિક તકલીફો થતી હોય છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને પેટ સંબંધિત … Read more

ઉધરસથી રાહત આપવાનું કામ કરે છે રસોડામાં રહેલી આ વસ્તુ, તરત જ મળી જશે આરામ.

મિત્રો આજના આ લેખમાં અમારે તમને ઉધરસ વિશે વાત કરવાની છે. જે લોકોને ઉધરસ ખૂબ જ પરેશાન કરે છે અને સતત ઉધરસ આવ્યા કરે છે તેવા લોકો વિશે આજે અમે તમને એવા 3 આયુર્વેદિક ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ.  મિત્રો આયુર્વેદિક ઉપચાર કરવાથી તમારી ઉધરસ ત્વરિત બંધ થઈ જશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઉપચાર ખૂબ … Read more