મોટાપો, ડાયાબિટીસ, હાથ પગના દુખાવા, સંધિવા સહિત ઘણા રોગોનો રામબાણ ઈલાજ છે આ પાન, ખાલી ક્લિક કરીને જાણી લો તેનો ઉપયોગ કરવાની રીત.

મોટાપો, ડાયાબિટીસ, હાથ પગના દુખાવા, સંધિવા સહિત ઘણા રોગોનો રામબાણ ઈલાજ છે આ પાન, ખાલી ક્લિક કરીને જાણી લો તેનો ઉપયોગ કરવાની રીત. દોસ્તો આજના આ લેખમાં અમે તમને ગિલોય નામની ઔષધી ના સેવનથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. ગિલોય એક એવી ઔષધી છે, જેને આયુર્વેદમાં ટોચ પર રાખવામાં આવી છે. જેનો ઉપયોગ … Read more

આ વસ્તુના નાકમાં નાખી દો બે ટીપા, કાયમ માટે દૂર થઈ જશે માથાના દુખાવાની સમસ્યા.

આ વસ્તુના નાકમાં નાખી દો બે ટીપા, કાયમ માટે દૂર થઈ જશે માથાના દુખાવાની સમસ્યા. દોસ્તો આજની ભાગદોડ ભરી જીંદગી, તણાવ અને હતાશા નો સામનો કરવાને લીધે ઘણા લોકો આધાશીશી એટલે કે માઇગ્રેનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેને એક પ્રકારના માથાના દુખાવા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આધાશીશીની સમસ્યા પેદા થાય છે ત્યારે માથાનો … Read more

મોટાપો, ડાયાબિટીસ, આંખોના ચશ્મા સહિત અગણિત બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુ, લોહી વધારવા માટે છે રામબાણ.

મોટાપો, ડાયાબિટીસ, આંખોના ચશ્મા સહિત અગણિત બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુ, લોહી વધારવા માટે છે રામબાણ. દોસ્તો ચોમાસાની ઋતુ આવતાની સાથે જ જો કોઈ વસ્તુ સૌથી વધારે ખાવામાં આવે છે તો તે મકાઈ છે. જેને લોકો ખૂબ જ આનંદ સાથે ખાતા હોય છે. કેટલાક લોકો તેને પોપકોર્ન તરીકે પણ ઓળખે છે. આમ જોવા જઈએ તો … Read more

કેલ્શિયમ ના પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુ ના દાણા, ખાઈ લેશો તો શરીરના બધા જ અંગો માંથી બહાર નીકળી જશે આળસ.

કેલ્શિયમ ના પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુ ના દાણા, ખાઈ લેશો તો શરીરના બધા જ અંગો માંથી બહાર નીકળી જશે આળસ. દોસ્તો આજના આ લેખમાં અમે તમને ક્રેનબેરીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ. શક્ય છે કે તમે આ નામ પહેલા સાંભળ્યું ન હોય પરંતુ તે ઘણા ઔષધીય … Read more

કફ, વાત-પિત્ત અને કબજિયાતની સમસ્યાથી કાયમી છુટકારો આપે છે આ ચૂર્ણ, ખાઈ લેશો તો દવાખાને જવાનો ખર્ચો બચી જશે.

કફ, વાત-પિત્ત અને કબજિયાતની સમસ્યાથી કાયમી છુટકારો આપે છે આ ચૂર્ણ, ખાઈ લેશો તો દવાખાને જવાનો ખર્ચો બચી જશે. દોસ્તો આજના આ લેખમાં અમે તમને હરડેનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. હરડે એક એવી ઔષધી માનવામાં આવે છે, જે તમારા સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે રામબાણ બની શકે … Read more

આ વસ્તુ ખાશો તો જીવનમાં ક્યારેય નહીં કરવો પડે બ્લડ પ્રેશર અને હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓનો સામનો.

દોસ્તો આજ સુધી તમે કિશમિશ ખાવાથી થયા ફાયદાઓ વિશે માહિતગાર હશો. તમે જાણતા હોય તો કિશમિશ બે પ્રકારની હોય છે એક લીલી અને બીજી કાળી કિશમિશ. જેમાંથી લીલી કિશમિશ લીલી દ્રાક્ષને સુકવીને બનાવવામાં આવે છે. જ્યારે કાળી કિશમિશ કાળી દ્રાક્ષને સુકવીને બનાવવામાં આવે છે. તમને કહી દઈએ કે તમે સુકી દ્રાક્ષને એકલી ખાવ છો તો … Read more

દુનિયાની જટિલમાં જટિલ બીમારીઓને દુર કરવાની શક્તિ ધરાવે છે આ ખાસ ઔષધિ, શરદી, ફેફસાના રોગો, શ્વાસની સમસ્યા તો 99% થઈ જશે દૂર….

તમે જાણતા હશો કે આર્યુવેદમાં એવી ઘણી વસ્તુઓ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યા દૂર કરી શકો છો. આવી જ એક વસ્તુ જેઠીમધ છે. હા, જેઠીમધ નો ઉપયોગ કરીને આપણે ઘણી બીમારીઓથી રાહત મેળવી શકીએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે જેઠીમધ ને મૂળિયાં સાથે કાઢી નાંખવાથી … Read more

આ વેઈટલોસ ખીચડી ખાઈને ખાલી 8 જ દિવસમાં ઉતારો 5 કિલો વજન અને થઈ જાઓ ફિટ.

મિત્રો આજે આ લેખમા વજન ઘટાડવા માટે એક એવી વસ્તુ લઈને આવ્યા છીએ જેના વિશે તમે વિચાર્યું પણ ન હોય. જી હા મિત્રો અમે તમને આજે એક ખીચડી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. તેના સેવન થી તમારા શરીરનું વજન એકદમ ઘટવા લાગશે. નુટ્રીશન થી ભરપૂર અને તમામ શાકભાજી થી ભરપૂર આ ખિચડીને તમે સવાર ના … Read more

ખાવા માટે સૌથી ખરાબમાં ખરાબ તેલ અને સૌથી સારામાં સારું તેલ કયું? અત્યારે આ જાણવું ખૂબ જરૂરી છે..

મિત્રો આપણા દેશમાં એવું એક પણ ઘર ન હોય જ્યા તેલનો ઉપયોગ ન થતો હોય શાક ના વઘાર વા મા તેલનો ઉપયોગ થાય, રોટલી બનાવવા મા તેલનો ઉપયોગ થાય, ફરસાણ તરવામા તેલનો ઉપયોગ થાય આવી જ રીતે દરેક એરિયા માં અલગ અલગ તેલનો ઉપયોગ થાય છે મિત્રો આપણે એક સવાલ થાય કે તંદુરસ્તી મા ખાવા … Read more

30 જ સેકન્ડમાં ચેક કરો તમારું ઓક્સિજન લેવલ અને રોગપ્રતિકારક ક્ષમતા. એ પણ તમારા ઘરે જ.

મિત્રો તમારે તમારું ઓક્સિજન લેવલ અને રોગ પ્રતિકારક શક્તિ ઘરે જ જો તપાસવી હોય તો તમારું ઓક્સિજન લેવલ સારું છે કે નઈ તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નઈ તો તમારે ત્રીસ સેકંડ માટે તમારે આ કામ કરવાનુ છે. પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખો કે હૃદય રોગ ના દર્દી ને આ પ્રયોગ નથી કરવાનો. … Read more