દોસ્તો સામાન્ય રીતે આપણે બીલીનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં કરતા હોઈએ છીએ અને શંકર ભગવાનને પણ બીલી ખૂબ જ પસંદ છે અને તેમની પૂજા બિલીપત્ર વગર અધૂરી માનવામાં આવે છે પંરતુ શું તમે જાણો છો કે તમે બીલીનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. હકીકતમાં બીલીમાં રહેલા ઔષધિય ગુણો દવાઓ વગર ઘણી બીમારીઓથી છૂટકારો […]
Month: January 2022
ઘરમાં ઉધઈથી કાયમી ધોરણે મેળવી શકાશે છુટકારો, જાણી લો 100% અસરકારક ઉપાય.
દોસ્તો સામાન્ય રીતે ઘણા ઘરોમાં લોકો ઉધઈને લીધે પરેશાન રહેતા હોય છે. જ્યારે કોઈ લાકડાની વસ્તુ પર ઉધઈ આવે છે તો તે લાકડું ધીમે ધીમે એકદમ ખરાબ થઈ જાય છે. આવામાં તમે ઉધઈ થી બચવા માટે કેટલાક કારગર ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી ઉધઈ આસાનીથી તમારું ઘર છોડીને ચાલી જશે. તમે ધ્યાન આપ્યું […]
તમારા શરીરમાં ફાઇબરની કમી હોય તો આજે જ ભોજનમાં શામેલ કરો આ વસ્તુઓ, પેટના બધાં જ રોગો રહેશે દૂર.
દોસ્તો સામાન્ય રીતે આપણા શરીરને ચલાવવા માટે વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. આ બધાં જ પોષક તત્વોની હાજરીના કારણે આપણું શરીર યોગ્ય રીતે ચાલી શકે છે. આ જ ક્રમમાં જો આપણે ફાઈબર ની વાત કરીએ તો આ એક એવું તત્વ છે, જેના લીધે આપણે કોઈ પણ વસ્તુને આસાનીથી પચાવી શકીએ છીએ અને પેટના […]
આ વસ્તુમાં છૂપાયેલ છે તમારા સ્વાસ્થ્યની સાથે સાથે સુંદરતાનું રહસ્ય, 101% મળી જશે તમને અસરકારક પરિણામ.
દોસ્તો ફુદીનાનો ઉપયોગ ઘણી વાનગીઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેની તાસિર ખૂબ જ ઠંડી હોય છે, જેના કારણે ઉનાળામાં તેનો વધુ ઉપયોગ થાય છે. ફુદીનાની ખેતી લગભગ દરેક સિઝનમાં કરી શકાય છે. વળી ફુદીનાના પાનનો ઉપયોગ પણ ઘણી રીતે કરી શકાય છે. ફુદીનાના પાંદડામાંથી તેલ કાઢવામાં આવે છે. ફુદીનાના તેલમાં ઘણા સ્વાસ્થ્ય લાભો જોવા […]
એક ચમચી મધ સાથે ખાવાનું શરૂ કરી દો આ વસ્તુ, શરીરમાંથી આટલી બધી બીમારીઓ ભાગી જશે દૂર.
દોસ્તો મધ અને કાળા મીઠાનું સેવન કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે. હકીકતમાં મધમાં કાળું મીઠું ભેળવીને સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદાઓ મેળવી શકાય છે અને તેનાથી થતા લાભ પણ બમણા થઈ જાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને મધ સાથે કાળું મીઠું ખાવાથી થતા ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. […]
થાઈરોઈડ ની સમસ્યાનો કાયમી ઇલાજ માનવામાં આવે છે આ વસ્તુ, 80% લોકોને મળી ગયો છે આરામ.
દોસ્તો થાઈરોઈડ એક એવો રોગ છે, જે કફ, પિત્ત અને વાત દોષને કારણે થાય છે. થાઈરોઈડ જેવી સમસ્યામાં દર્દીના હૃદય, કોલેસ્ટ્રોલ, સ્નાયુઓ અને હાડકાંનું સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થાય છે. વળી થાઈરોઈડની સમસ્યા મુખ્યત્વે શરીરમાં આયોડીનની ઉણપને કારણે પણ ઊભી થાય છે. થાઇરોઇડ એ ગરદનના નીચેના ભાગમાં એક નાની બટરફ્લાય આકારની ગ્રંથિ છે, જે શરીરના […]
100% ગેરંટી સાથે શરીરમાંથી દૂર થઈ જશે લોહીની કમી, ખીલ-ડાઘથી પણ મળશે મુક્તિ, ખાલી ભોજનમાં શામેલ કરો આ વસ્તુ.
દોસ્તો આયુર્વેદમાં ગિલોયને શરીર માટે સૌથી અસરકારક ઔષધિનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેના ઔષધીય ગુણોને કારણે તેને અમૃત તરીકે પણ ઓળખવામાં આવે છે. ગિલોયમાં ગ્લુકોસાઇડ, ટીનોસ્પોરીન, પામરિન અને ટીનોસ્પોરિક એસિડ નામના પોષક તત્વો જોવા મળે છે. આ સિવાય ગીલોયમાં કોપર, ફોસ્ફરસ, ઝિંક, કેલ્શિયમ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો યોગ્ય માત્રામાં મળી આવે છે. ગિલોયના […]
આજ સુધી 99% લોકો અજાણ છે દૂધીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે, હૃદય રોગ, ડાયાબિટીસ જેવા રોગોથી મળે છે તરત જ આરામ.
દોસ્તો દૂધીમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. દૂધીનું શાક લગભગ બધા જ ઘરોમાં ખાવામાં આવે છે. વળી દૂધીમાં અનેક પ્રાકૃતિક ગુણો જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. રોજીંદી દિનચર્યામાં દૂધીનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. જેમાં દૂધીનું તેલ એક સારો વિકલ્પ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ […]
વર્ષ દરમિયાન બીમારીઓથી દુર રહેવું હોય તો શિયાળામાં ભૂખ્યા પેટે ખાવાનું શરૂ કરી દો આ 6 વસ્તુઓ, જીવનમાં ક્યારેય નહીં પડો બીમાર.
દોસ્તો શિયાળાની ઋતુમાં દરેક વ્યક્તિના શરીરમાં આળસ પ્રવેશી જાય છે અને પાણી ઓછું પીવાને કારણે ડીહાઇડ્રેશન ની સમસ્યા પણ થાય છે. આવી સ્થિતિમાં નિષ્ણાત લોકો કહે છે કે શિયાળાની ઋતુમાં અમુક વસ્તુઓ ભોજનમાં સામેલ કરવી જોઈએ, જેથી કરીને આપણા શરીરમાં પાણીની કમી રહેશે નહીં અને આપણે આસાનીથી ઘણી બીમારીઓથી દૂર થઈ શકીએ છીએ. વળી આ […]
જૂનામાં જુની હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા આવી જશે કાબૂમાં, ખાલી અપનાવવી પડશે આ પોઇન્ટ વાળી પધ્ધતિ, દવાઓ વગર મળશે આરામ.
દોસ્તો આજના સમયમાં બહારના ભોજન અને દિવસ દરમિયાન તણાવના કારણે લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. જે પૈકી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. આ એક એવી સમસ્યા છે જે હૃદય સાથે જોડાયેલી હોય છે. વળી તેનાથી તરત જ છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે. સામાન્ય રીતે હાઇબ્લડ પ્રેશરથી પીડિત […]