ઔષધી ઘરેલું ઉપચાર

એક-બે નહીં પણ 100 વધારે બીમારી માટે વરદાનરૂપ છે સરગવો, મોટાપો બ્લડપ્રેશર ડાયાબિટીસ સહિત અગણિત બીમારીઓ થઈ જાય છે છૂમંતર.

તમે આજ પહેલા સરગવાનો ઉપયોગ ઘણી રીતે કર્યો હશે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સરગવો તમારા માટે ખૂબ જ ગુણકારી છે. તેમાં વિવિધ પ્રકારના પોષક તત્વ મળી આવે છે, જેના લીધે તેને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં સરગવાનો ઉપયોગ દક્ષિણ ભારતમાં સૌથી વધુ કરવામાં આવે છે. સરગવાના પાન, ફૂલ, બીજ સહિત […]

ઔષધી ઘરેલું ઉપચાર

સામાન્ય દેખાતી આંબલી છે 20 થી વધારે બીમારીઓનો ઈલાજ, ખાવા માત્રથી મળશે 100% પરિણામ.

સામાન્ય દેખાતી આંબલી છે 20 થી વધારે બીમારીઓનો ઈલાજ, ખાવા માત્રથી મળશે 100% પરિણામ. દોસ્તો આંબલીનો ઉપયોગ મોટેભાગે શાક અને દાળને સ્વાદિષ્ટ બનાવવા માટે થતો હોય છે. આ સાથે ઘણા લોકો તો એકલી આંબલી ખાવાનું પસંદ કરતા હોય છે. આંબલી સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાને લીધે કોઈપણ વ્યક્તિ તેને નકારી શકતો નથી પંરતુ જો તમને પૂછવામાં આવે […]

ઔષધી

તમારા માટે દવાની જેમ કામ કરે છે આ ફૂલના પાન, ધાધર, ખંજવાળ, ઉલટી, મોઢાના ચાંદા થી મળશે આરામ..

ચમેલી એક ગુણકારી તથા લાભકારી ફૂલ છે, જેનાથી ઘણા ફાયદા પણ થાય છે. ચમેલીના ફૂલ સફેદ રંગના હોય છે, જે પોતાની સુગંધ માટે જાણીતા હોય છે. ચમેલીને અંગ્રેજીમાં જાસ્મિન તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય તેને રાતની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચમેલી ની સુગંધ ખુશ્બુને લીધે તેનો ઉપયોગ પર્ફ્યુમ, સાબુ અત્તર બનાવવા માટે […]

ઔષધી

દરરોજ આ તેલનો કરી લો નાનકડો ઉપાય, જિંદગીભર નહીં પડો બીમાર, 90 ટકા રોગો થશે દુર.

દોસ્તો નીલગીરી એક પ્રકારનું ઝાડ છે, જેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ બનાવવા માટે કરવામાં આવે છે. નીલગીરી તેલ માં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેના ઉપયોગથી શારીરિક સમસ્યાઓની સાથે સાથે માનસિક સમસ્યાઓને પણ ઠીક કરી શકાય છે. નીલગીરી ની ખેતી ઘણા દેશોમાં કરવામાં આવે છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ યુરોપ […]

આયુર્વેદ ઔષધી ઘરેલું ઉપચાર

મફતના ભાવે મળી આવતી આ ઔષધિ ખાઈ લેશો તો જીવનમાં નહીં થાય કોઈ રોગ, માનવામાં આવે છે અમૃત સમાન.

મફતના ભાવે મળી આવતી આ ઔષધિ ખાઈ લેશો તો જીવનમાં નહીં થાય કોઈ રોગ, માનવામાં આવે છે અમૃત સમાન. દોસ્તો આજની ભાગદોડભરી જિંદગીમાં લોકો બીમારીઓથી ત્રસ્ત થઈ ગયા છે. જેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. આ સાથે કેટલીક બીમારીઓ તો એવી હોય છે કે જે વ્યક્તિને હેરાન કરી દે તો તેનાથી છુટકારો […]

આયુર્વેદ ઔષધી

આખો દિવસ કામ કર્યા પછી પણ રહીશો એકદમ ઉર્જાવાન, થાક, નબળાઇ, આળસ વગેરેથી મળશે 5 મિનિટમાં છુટકારો, અપનાવો આ દેશી ઉપાય.

આખો દિવસ કામ કર્યા પછી પણ રહીશો એકદમ ઉર્જાવાન, થાક, નબળાઇ, આળસ વગેરેથી મળશે 5 મિનિટમાં છુટકારો, અપનાવો આ દેશી ઉપાય. દોસ્તો આજના સમયમાં ઘર અને કામના તણાવને લીધે લોકો માનસિક રીતે એકદમ અશક્ત બની ગયા છે. જેના લીધે તેઓ થોડું કામ કરીને પણ થાકી જાય છે. આ સાથે તેમને તણાવ અને હતાશા નો પણ […]

આયુર્વેદ ઔષધી

70થી વધારે બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ નો પાવડર, દૂધમાં મિક્સ કરીને પી લેશો તો મળી જશે કાયમી ધોરણે છુટકારો.

70થી વધારે બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ નો પાવડર, દૂધમાં મિક્સ કરીને પી લેશો તો મળી જશે કાયમી ધોરણે છુટકારો. દોસ્તો આજના આ લેખમાં અમે તમને જાયફળ નો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિષે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાયોને યોગ્ય રીતે અમલ કરો છો તો તમને અવશ્ય ઘણી બીમારીઓથી છુટકારો મળશે. […]

આયુર્વેદ ઔષધી ઘરેલું ઉપચાર

ફક્ત 10 જ કલાકમાં છાતીમાં જામી ગયેલો કફ અને શરદી થઈ જશે છૂમંતર, ખાલી કરવો પડશે આ દેશી ઉપાય.

ફક્ત 10 જ કલાકમાં છાતીમાં જામી ગયેલો કફ અને શરદી થઈ જશે છૂમંતર, ખાલી કરવો પડશે આ દેશી ઉપાય. દોસ્તો સામાન્ય રીતે હવામાનમાં પરિવર્તન થતાની સાથે લોકો વાયરલ બીમારીઓનો શિકાર બની જાય છે. જેમાં શરદી, ઉધરસ અને કફની સમસ્યા સૌથી વધુ લોકોને હેરાન કરતી હોય છે. જો તમે પણ આ વાયરલ બીમારીનો શિકાર બની ગયા […]

આયુર્વેદ ઔષધી

તમારા રસોડામાં રહેલી આ વસ્તુ છે સૌથી વધારે બીમારીઓનો ઇલાજ, આજ સુધી 90 ટકા લોકો છે અજાણ.

તમારા રસોડામાં રહેલી આ વસ્તુ છે સૌથી વધારે બીમારીઓનો ઇલાજ, આજ સુધી 90 ટકા લોકો છે અજાણ. આજની ભાગદોડભરી જીંદગીમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે. ભલે સમસ્યાઓ ગંભીર ના હોય પરંતુ સમય સાથે તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આવામાં આપણે પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જરૂરી છે. આપણા રસોડામાં હાજર ગરમ મસાલા […]

આયુર્વેદ ઔષધી ઘરેલું ઉપચાર

દરરોજ સવારે કરી લો આ એક વસ્તુનું સેવન, જીવનભર રહેશો અગણિત રોગોથી દૂર, મળે છે 100% પરિણામ.

દરરોજ સવારે કરી લો આ એક વસ્તુનું સેવન, જીવનભર રહેશો અગણિત રોગોથી દૂર, મળે છે 100% પરિણામ. સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ ભારતીય રસોડામાં કરવામાં આવે છે, તે એક મસાલો છે જે ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. જોકે તમારે જાણવું જોઈએ કે લવિંગનો ઉપયોગ તમે સ્વાસ્થ્ય વર્ધક દવા તરીકે પણ કરી શકો છો. આર્યુવેદમાં લવિંગથી […]