આ એક ઔષધિનો દિવસ દરમિયાન એક વખત ઉપયોગ કરી લેશો તો એસિડિટી, ખાંસી સહિત ઘણા રોગો થઈ જશે છૂમંતર, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પણ કરતા હતા ઉપયોગ.

આ એક ઔષધિનો દિવસ દરમિયાન એક વખત ઉપયોગ કરી લેશો તો એસિડિટી, ખાંસી સહિત ઘણા રોગો થઈ જશે છૂમંતર, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પણ કરતા હતા ઉપયોગ. દોસ્તો આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટાં ખાનપાન ને લીધે લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. આ સાથે બેઠાડું જીવન પણ રોગો થવા પાછળનું કારણ માનવામાં આવે છે. … Read more

આવા લોકોએ ભૂલથી પણ ના પીવું જોઈએ નારિયેળ પાણી, નહિતર પીતાની સાથે જ ઊભી થશે આ ગંભીર સમસ્યા.

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર લીલું નારીયેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. લીલા નારીયેલ માં અનેક પ્રકારના પોષક તત્ત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે. જે આપણા શરીરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો લીલું નારીયેલ કેવા પ્રકારના વ્યક્તિઓએ સેવન કરવું જોઈએ. અને કેવા પ્રકારના વ્યક્તિઓએ સેવન ન કરવું જોઈએ તેના વિશે આજે અમે … Read more

કબજિયાત, બ્લડ પ્રેશર, હૃદય રોગ, આંખનો દુખાવો સહિત 33થી વધારે બીમારીઓને દુર કરે છે દ્રાક્ષ, પુરુષો માટે તો માનવામાં આવે છે રામબાણ

મિત્રો આજના આ લેખમાં અમે તમને દ્રાક્ષના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો દ્રાક્ષ નાના બાળકથી લઈને વડીલો સુધી દરેક નું પ્રીય ફળ માનવામાં આવે છે. મિત્રો દ્રાક્ષમાં અનેક પ્રકારના ખનિજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે. જેથી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે.  મિત્રો દ્રાક્ષ દરેક ને ખુબ જ પ્રિય હોય … Read more

ગ્રીન ટી પીવાથી કાયમ માટે દૂર થઈ જાય છે આ રોગો, જિંદગીમાં ક્યારેય નહીં બની શકો રોગોનો શિકાર..

 મિત્રો આજે આ લેખમાં અમે તમને ગ્રીન ટી ત્વચા માટે કેટલી ફાયદાકારક છે તેના વિશે આજે ચર્ચા કરીશું. મિત્રો હાલના સમયમાં ચહેરાને સુંદર રાખવા માટે આપણે કોસ્મેટિક ક્રીમો અને અનેક દેશી ઉપચારો આપણે કરતા રહીએ છીએ. મિત્રો બદલાતા વાતાવરણમાં ચહેરો સુકાઈ ગયેલો અને નિસ્તેજ બની જાય છે.  કેટલીક મહિલાઓ ની ચહેરાની સ્કીન  ઓયલી હોય છે. … Read more

પેટના રોગો અને ડાયાબીટીસ માંથી મેળવો કાયમી મુક્તિ, આ નાશપતિ ફળથી.

મિત્રો આજે અમે તમને આ સિઝનમાં આસાનીથી મળી રહેતા નાસપતી ફળના અદભુત ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો અત્યારના સમયમાં નાસપતી બજારમાં આસાનીથી મળી રહે છે. મિત્રો નાશપતિનું આ સિઝનમાં સેવન કરવાથી આપણા શરીરને આરોગ્યલક્ષી ખૂબ જ ફાયદો થાય છે. આજના આ લેખમાં અમે તમને નાસપતી ના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો … Read more

હૃદય રોગ, પીળીયો, મોટાપો, બ્લડ પ્યુરિફાયર, માદક દ્રવ્યોની લત છોડવા જેવી સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે આ શાકભાજી.

તમે આજ સુધી ઘણી શાકભાજીઓના નામ સાંભળ્યા હશે અને અમુકનો સ્વાદ પણ ઉઠાવ્યો હશે. આવી જ એક શાકભાજી પરવળની છે. જેનાથી ઘણા રોગો દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પરવળનું સેવન કરવાથી કયા લાભ થાય છે અને કંઈ બીમારીઓ દૂર કરી શકાય છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. … Read more

આ ઔષધિના પાંચ પાનનું સવારે ભૂખ્યા પેટે સેવન કરી લેશો તો 50થી વધારે બીમારીઓનો થઇ જશે ખાત્મો.

દોસ્તો આજના આ વિશેષ લેખમાં અમે તમને એક ખાસ ઔષધિના પાન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ એક એવી ઔષધી છે જે દરેક હિંદુ ઘર આગળ મોટેભાગે મળી આવે છે. તેનો ઉપયોગ કરીને ગને ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો અને તેને કુદરત દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ છે. જેને કોઈપણ વ્યક્તિ ઉપયોગ કરીને આસાનીથી … Read more

ચોમાસાની ઋતુમાં મળી આવતી આ ખાસ શાકભાજી, તમારા માટે દવા કરતા ઓછી નથી, 21થી વધારે રોગો તો ખાવા માત્રથી થઇ જાય છે દૂર.

સામાન્ય રીતે ચોમાસાની ઋતું આવતાની સાથે જ વિવિધ શાકભાજીઓ બજારમાં આવી નીકળે છે, જે સ્વાસ્થય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. આવી જ એક શાકભાજી કંટોલા છે, જે મોટાભાગે ચોમાસાની ઋતુમાં વેલા પર ઉગી નીકળે છે. તેનો રંગ થોડોક લીલો અને અમુક ભાગ પીળો હોય છે. આ સાથે તે તમને વનવગડામાં આસાનીથી મળી આવે … Read more

દરરોજ સવારે ઉઠ્યા પછી ભૂખ્યા પેટે પી લો આ વસ્તુનું પાણી, ડાયાબીટીસ થી લઈને વજન ઓછું કરવાની સુધીના થશે ગજબના લાભ.

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આખો દિવસ ઓફિસમાં બેસી રહેવાને લીધે વ્યક્તિને ઘણા રોગો થવાનો ભય રહે છે. આ સાથે બહારનું ભોજન અને બેઠાળુ જીવન પણ વ્યક્તિને રોગ થવા પાછળ જવાબદાર ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે ડોકટર પાસે જવાને બદલે કેટલાક ઉપાય કરવા જોઈએ, જે તમારી બીમારીઓને … Read more

ફક્ત એક વખત ખાઈ લેશો તો સાંધાના દુઃખાવા, હરસ મસા, ચર્મ રોગ, શરદી અને ઉધરસ સહિત અગણિત સમસ્યાઓ થઈ જશે દૂર.

સામાન્ય રીતે આપણા ઘરની આજુબાજુ એવા કેટલાક વૃક્ષો વાવવામાં આવે છે, જે આપણા સ્વાસ્થય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આવું એક વૃક્ષ મહુડાનું વૃક્ષ છે. જે આપણા સ્વાસ્થય માટે કોઈ દવા કરતા ઓછું નથી, તેનાથી અગણિત બીમારીઓ દૂર કરી શકાય છે. આમ તો મહુડાના વૃક્ષની બધી જ વસ્તુઓ લાભદાયી છે પંરતુ જ્યારે વાત … Read more