એક-બે નહીં પણ 100 વધારે બીમારી માટે વરદાનરૂપ છે સરગવો, મોટાપો બ્લડપ્રેશર ડાયાબિટીસ સહિત અગણિત બીમારીઓ થઈ જાય છે છૂમંતર.

તમે આજ પહેલા સરગવાનો ઉપયોગ ઘણી રીતે કર્યો હશે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સરગવો તમારા માટે ખૂબ જ ગુણકારી છે. તેમાં વિવિધ પ્રકારના પોષક તત્વ મળી આવે છે, જેના લીધે તેને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં સરગવાનો ઉપયોગ દક્ષિણ ભારતમાં સૌથી વધુ કરવામાં આવે છે. સરગવાના પાન, ફૂલ, બીજ સહિત … Read more

આખો દિવસ કામ કર્યા પછી પણ રહીશો એકદમ ઉર્જાવાન, થાક, નબળાઇ, આળસ વગેરેથી મળશે 5 મિનિટમાં છુટકારો, અપનાવો આ દેશી ઉપાય.

આખો દિવસ કામ કર્યા પછી પણ રહીશો એકદમ ઉર્જાવાન, થાક, નબળાઇ, આળસ વગેરેથી મળશે 5 મિનિટમાં છુટકારો, અપનાવો આ દેશી ઉપાય. દોસ્તો આજના સમયમાં ઘર અને કામના તણાવને લીધે લોકો માનસિક રીતે એકદમ અશક્ત બની ગયા છે. જેના લીધે તેઓ થોડું કામ કરીને પણ થાકી જાય છે. આ સાથે તેમને તણાવ અને હતાશા નો પણ … Read more

થાક, નબળાઈ, પેટના રોગો, હાઈ બીપી સહિત 50થી વધુ બીમારીઓ દૂર કરે છે સાબુદાણા, ફાયદા જાણીને તમે ઉપયોગ કર્યા વગર નહી રહી શકો

મિત્રો આજના આ લેખમાં અમે તમને વ્રત અને ઉપવાસ માં ખવાતા સાબુદાણા ના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો સાબુદાણા નો ફરાળી વાનગીઓ બનાવવા માટે ખુબ જ વધુ માત્રામાં ઉપયોગ થાય છે. મિત્રો ભારતમાં સાબુદાણાનું ઉત્પાદન મોટાભાગે તામિલનાડુમાં વધુ માત્રામાં થાય છે. મિત્રો સાબુદાણા માં મોટાભાગે કાર્બોદિત પદાર્થો રહેલા હોય છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા … Read more