રાતે પડખા ફેરવ્યા પછી પણ નથી આવતી ઊંઘ? તો જાણી લો ઘસઘસાટ ઊંઘવા માટેનો રામબાણ ઉપાય..
આજના આધુનિક સમયમાં વધારે પડતો તાણ અને બીમારીઓને લીધે ઘણી સ્વાસ્થય સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યા ઊંઘ ના આવવાની છે, જેને અનિંદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ બિમારીથી પીડિત હોય છે ત્યારે તેને ઘણી મહેનત કરવા છતાં પણ રાતે શાંતિથી સૂઈ શકવામાં તકલીફ થતી હોય છે. આવામાં … Read more