રાતે પડખા ફેરવ્યા પછી પણ નથી આવતી ઊંઘ? તો જાણી લો ઘસઘસાટ ઊંઘવા માટેનો રામબાણ ઉપાય..

આજના આધુનિક સમયમાં વધારે પડતો તાણ અને બીમારીઓને લીધે ઘણી સ્વાસ્થય સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યા ઊંઘ ના આવવાની છે, જેને અનિંદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ બિમારીથી પીડિત હોય છે ત્યારે તેને ઘણી મહેનત કરવા છતાં પણ રાતે શાંતિથી સૂઈ શકવામાં તકલીફ થતી હોય છે. આવામાં … Read more

કૉરોના ની ગમે તેવી લહેર આવે તમે બચી જ જશો, ખાલી કરજો આ કામ.

મિત્રો હાલના સમયમાં કોરોનાનો કહેર ચારેબાજુ વર્તાઈ રહ્યો છે. અને દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થતો જાય છે અને આપણે બધા જ ખૂબ જ પેનિક થઈ એ છીએ. મિત્રો હાલના સમયમાં આપણે કોઈ ગભરાવાની જરૂર નથી કે કરવાની પણ જરૂર નથી, પરંતુ આ કોરોના મહામારી ની સામે સાવધાની રાખવાની છે. મિત્રો આજના આ લેખમાં પણ … Read more

ગરમીમાં પીઓ ઠંડુ દૂધ, મળશે એવા 5 જબરદસ્ત ફાયદાઓ કે જે લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ નથી મળતા.

દૂધ અને તેના ઉત્પાદનના મહત્વ વિશે દુનિયાભરને જાગૃત કરવા માટે દર વર્ષે 1 જૂનના રોજ ‘World Milk Day’ એટલે વિશ્વ દુધ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે. તેમજ વાત દૂધ પીવાની કરીએ તો બાળકોથી લઈને મોટા સૌ કોઈ લોકો દૂધનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે, પરંતુ વાસ્તવમાં દૂધ અનેક પોષક તત્વ તેમજ … Read more

કાદવમાં ઊગી નીકળતી આ વસ્તુથી 100થી વધુ બીમારીઓ કરી શકાય છે દૂર, જાણો તેના ઉપયોગો વિશે….

તમે ઘણી વખત શિંગોડાનો આનંદ ઉઠાવ્યો હશે. તે સામાન્ય રીતે પાણીમાં ઉગાડવામાં આવે છે અને તેનો સ્વાદ દરેક વ્યક્તિને પસંદ આવે છે. તેમાં પાણીની માત્રા પણ પુષ્કળ હોય છે. જોકે તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે પણ કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે … Read more

ચામડીના તમામ રોગો દૂર કરવાનો સૌથી અસરકારક દેશી ઉપાય.

મિત્રો, જો કોઈ ને હાથ-પગ માં ચીરા પડ્યા હોય તો ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો, આ મિશ્રણથી માલિશ કરવાથી ચામડી સાફ બનશે અને હાથ-પગ માં પડેલ ચીરા પણ મટી જશે. મૂળાના રસમાં થોડું દહીં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો સુંવાળો, ચમકીલો બને છે. એક ડોલ ગરમ અને એક ડોલ … Read more

તમારા માટે અમૃત કરતા ઓછું નથી ગૌમૂત્ર, જો દરરોજ આટલી માત્રામાં પીશો તો કયારેય નહી જવું પડે ડોકટર પાસે…

તમે જાણતા જ હશો કે ગૌ માતાને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે ગાય માતામાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આ સાથે ગાયની દરેક વસ્તુ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે પંરતુ જ્યારે ગૌ મૂત્રની વાત આવે છે ત્યારે ઘણા લોકો તેને પસંદ કરતા નથી. જોકે આજે અમે તમને ગૌ મૂત્રનો ઉપયોગ … Read more

જૂનામાં જૂની ધાધર અને ખરજવું જેવી સમસ્યાથી રાહત મેળવવાનો રામબાણ ઉપાય, 100% ટકા મળી જશે પરિણામ…

ધાધર અથવા ખરજવું એવા રોગો છે, જે બહુ જલદી વ્યક્તિનો પીછો છોડતા નથી અને આસાનીથી તેનાથી રાહત મળી શકતી નથી. તે એવા અંગોમાં થાય છે, જ્યાં કાળજી લેવામાં થોડીક બેદરકારી રાખવામાં આવે છે એટલે કે ગુપ્ત ભાગોમાં વધારે થાય છે. આ સાથે ભોજનમાં ખરાબ ખોરાક ખાવાથી પણ તમને ધાધરની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં … Read more

શું તમે બગલના વાળથી પરેશાન છો? તો અપનાવો આ સરળ ઉપાય.

દરેક લોકોમાં જોવા મળતા અનિયમિત વાળથી પરેશાન હોય છે જેમાં શરીર ના રક્ષણ માટે દરેક જગ્યાએ વાળ જોવા મળે છે જે કોઈ પણ રીતે ફાયદાકારક હોય છે.અંડરઆર્મ્સ ના વાળ દેખાવમાં જ નહીં પરંતુ શરીરની ચોખ્યાઈ માટે પણ જરૂરી છે. આવા વાળ ને ક્રીમ,વેક્સ,રેઝર વગેરે દ્વારા દૂર કરી શકાય છે પરંતુ થોડા સમય બાદ ફરીથી જોવા … Read more