રાતે સુતા પહેલા 1 ગ્લાસ આ વસ્તુનું કરી લો સેવન, કબજિયાત, માથાના દુખાવા સહિત અગણિત રોગો થઈ જશે દૂર.

રાતે સુતા પહેલા 1 ગ્લાસ આ વસ્તુનું કરી લો સેવન, કબજિયાત, માથાના દુખાવા સહિત અગણિત રોગો થઈ જશે દૂર. દોસ્તો આપણા આયુર્વેદમાં એવી ઘણી ઔષધીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને આપણે આસાનીથી ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. વળી આ વસ્તુ આપણા માટે આડઅસર નું કારણ પણ બનતી નથી. આવી જ એક … Read more

ચહેરા પરના ખીલ-ડાઘ થી લઈને હૃદયરોગ, ડાયાબિટીસ સુધીની સમસ્યાઓ દૂર કરે છે આ ખાસ વસ્તુ, ઘણા વર્ષોથી કરવામાં આવે છે ઉપયોગ, આજ સુધી તમે હશો અજાણ.

ચહેરા પરના ખીલ-ડાઘ થી લઈને હૃદયરોગ, ડાયાબિટીસ સુધીની સમસ્યાઓ દૂર કરે છે આ ખાસ વસ્તુ, ઘણા વર્ષોથી કરવામાં આવે છે ઉપયોગ, આજ સુધી તમે હશો અજાણ. ભારતભરમાં તમને ઘણી જગ્યાએ આમળા મળી રહે છે, આમળાને ઔષધીય ગુણોની ખાણ કહેવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેને આમળા નું નામ સાંભળ્યું નહીં હોય. વૃદ્ધ … Read more

માથાના દુઃખાવાથી લઈને તાવ શરદી જેવી 12 થી વધારે બીમારીઓને દૂર કરે છે આ રામબાણ ઘરેલુ ઉપાય, કરવા માત્રથી દેખાવા લાગશે ફરક

મિત્રો ચોમાસાની ઋતુમાં તાવ, શરદી અને ઉધરસ સામાન્ય બીમારી છે. ચોમાસાની ઋતુમાં વાઇરલ ઇન્ફેક્શન નું જોખમ વધુ પ્રમાણમાં રહે છે. ચોમાસાની ઋતુમાં આ બધી બીમારીઓનો તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં ન આવે તો ખૂબ જ મોટું ગંભીર પરિણામ ભોગવવું પડે છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને માથાના દુખાવાથી લઈને વાઇરલ ઇન્ફેક્શન સુધીની  મહત્વ ની બીમારીઓના … Read more

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરીલો આ નાનો ઉપાય, તમારુ બાળકને ક્યારેય નહીં પડે બીમાર.

મિત્રો નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે માતા-પિતા ખૂબ જ કાળજી લેતા હોય છે. નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. મિત્રો નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ તેને વધારવા માટે માતા-પિતા અનેક પ્રયાસો કરતા હોય છે અનેક પ્રકારના ખોરાક અને મિનરલ્સ, વિટામિન્સ બાળકોને આપતા હોય છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને બાળકોની  … Read more

જૂનામાં જૂની શરદી દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે આ વસ્તુ, જિદ્દી કફ પણ થઈ જશે દૂર.

જૂનામાં જૂની શરદી દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે આ વસ્તુ, જિદ્દી કફ પણ થઈ જશે દૂર. દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈક બીમારીનો શિકાર હોય છે. જેમાંથી કેટલીક બીમારીઓ તો એવી હોય છે કે દવા લીધા પછી પણ દૂર થતી નથી. જો તમે પણ આવી વાયરલ બીમારીઓનો શિકાર બની ગયા … Read more

શું તમે પણ માથાના દુખાવા, આઘાશિશી અને માઇગ્રેન ની સમસ્યાથી થઇ ગયા છો પરેશાન? તો કરી લો આ ઉપાય, થોડીક જ મિનિટોમાં મળી જશે રાહત…

માઇગ્રેન નો દુઃખાવો સામાન્ય માથાના દુખાવાથી એકદમ અલગ છે. જે વ્યક્તિ આ સમસ્યાથી પીડિત હોય છે તે વ્યક્તિ જ આ દુખાવાનો અનુભવ કરી શકે છે. ઘોંઘાટ, ઉલ્ટી, પ્રકાશ અને અનિચ્છનીય અવાજને લીધે આ સમસ્યામાં વધારો થઈ શકે છે. આ સાથે જ્યારે માઇગ્રેન ની સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિનો આખો દિવસ બરબાદ થઈ જાય છે. જ્યારે … Read more