રાતે ઓશીકું લઈને સુતા હોય તો થઈ જાવ સાવધાન, નહિતર બની જશો અનેક બીમારીઓનો શિકાર.

રાતે ઓશીકું લઈને સુતા હોય તો થઈ જાવ સાવધાન, નહિતર બની જશો અનેક બીમારીઓનો શિકાર. સામાન્ય રીતે આખો દિવસ કામ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ રાતે શાંતિથી ઉંઘવા માંગે છે કારણ કે જ્યારે તમે રાત્રે શાંતિથી ઊંઘ લો છો ત્યારે જ તમે બીજા દિવસે સવારે એકદમ ફ્રેશ અનુભવો છો અને દિવસ દરમિયાન સારી રીતે કામ … Read more

આ વસ્તુઓથી આજે જ બનાવી લો દૂરી, નહીંતર કિડનીમાં બની જશે મોટી પથરી, બહાર કાઢવા કરવું પડશે ઓપરેશન.

આ વસ્તુઓથી આજે જ બનાવી લો દૂરી, નહીંતર કિડનીમાં બની જશે મોટી પથરી, બહાર કાઢવા કરવું પડશે ઓપરેશન. દોસ્તો આજના સમયમાં અનિયમિત ભોજન ને લીધે લોકો વિવિધ પ્રકારની બીમારીનો શિકાર બની ગયા છે. આ સાથે કામની વ્યસ્તતાને લીધે લોકો ભોજન પર ધ્યાન આપી શકતા નથી અને તેઓ બહારના ભોજન પણ નિર્ભર રહે છે. આ સાથે … Read more

આવા લોકોએ ભૂલથી પણ ના પીવું જોઈએ નારિયેળ પાણી, નહિતર પીતાની સાથે જ ઊભી થશે આ ગંભીર સમસ્યા.

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર લીલું નારીયેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. લીલા નારીયેલ માં અનેક પ્રકારના પોષક તત્ત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે. જે આપણા શરીરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો લીલું નારીયેલ કેવા પ્રકારના વ્યક્તિઓએ સેવન કરવું જોઈએ. અને કેવા પ્રકારના વ્યક્તિઓએ સેવન ન કરવું જોઈએ તેના વિશે આજે અમે … Read more

ગ્રીન ટી પીવાથી કાયમ માટે દૂર થઈ જાય છે આ રોગો, જિંદગીમાં ક્યારેય નહીં બની શકો રોગોનો શિકાર..

 મિત્રો આજે આ લેખમાં અમે તમને ગ્રીન ટી ત્વચા માટે કેટલી ફાયદાકારક છે તેના વિશે આજે ચર્ચા કરીશું. મિત્રો હાલના સમયમાં ચહેરાને સુંદર રાખવા માટે આપણે કોસ્મેટિક ક્રીમો અને અનેક દેશી ઉપચારો આપણે કરતા રહીએ છીએ. મિત્રો બદલાતા વાતાવરણમાં ચહેરો સુકાઈ ગયેલો અને નિસ્તેજ બની જાય છે.  કેટલીક મહિલાઓ ની ચહેરાની સ્કીન  ઓયલી હોય છે. … Read more

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરીલો આ નાનો ઉપાય, તમારુ બાળકને ક્યારેય નહીં પડે બીમાર.

મિત્રો નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે માતા-પિતા ખૂબ જ કાળજી લેતા હોય છે. નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. મિત્રો નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ તેને વધારવા માટે માતા-પિતા અનેક પ્રયાસો કરતા હોય છે અનેક પ્રકારના ખોરાક અને મિનરલ્સ, વિટામિન્સ બાળકોને આપતા હોય છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને બાળકોની  … Read more

દૂધ ગરમ કરતી વખતે વારંવાર ઉભરાઈ જાય છે? તો અપનાવો આ ઉપાય, ગમે તેટલું દૂધ ઉકાળશો પણ ઉભરાઈ જવાની સમસ્યા થઇ જશે દૂર.

સામાન્ય રીતે દૂધ ને ગરમ કરવાનો દરેક વ્યક્તિને કંટાળો આવે છે. કારણ કે દૂધ ગરમ કરતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે. જેમ કે દૂધ ઉભરાઈને બહાર ના આવી જાય, દૂધને વધારે ગરમ કરવાથી નીચેથી બળી જાય. આ બધી એવી સમસ્યાઓ છે જે વ્યક્તિને ઘણી રીતે હેરાન કરે છે. જોકે આજે અમે તમને … Read more

કોરો.ના વાઇરસની 3જી લહેરથી બચવા માટે કરીલો આ વસ્તુનું સેવન . કોરો.ના આજુબાજુ પણ નહીં ફરકે.

મિત્રો જ્યાં સુધી કોરોનાવાયરસ આ પૃથ્વી પરથી સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી ખાટા ફળોનું સેવન કરતા રહેવું જોઇએ. એનાથી તમારા શરીરનો ઈમ્યુનિટી પાવર પણ વધી જશે. તેથી બીજા વાયરસ પણ તમારા શરીરની અંદર દાખલ નહીં થાય. મિત્રો ભલે આપણે સ્વસ્થ ભોજન, હેલ્ધી ડ્રીંક લેતા હોઈએ, પરંતુ આપણા આહારમાં વિટામિન સી થી ભરપૂર ખાદ્ય પદાર્થોને … Read more

શરીરમાં દેખાવા મળી જાય આ ખાસ પ્રકારના લક્ષણ તો ભૂલથી પણ ના કરશો નજરઅંદાજ, નહીંતર બની શકો છો ડાયાબીટીસ ના શિકાર..

આ દુનિયામાં જો કોઈ રોગ પોતાનો સૌથી વધુ પક્રોપ ફેલાઈ ચૂક્યો હોય તો તે ડાયાબીટીસ છે. હા, દુનિયામાં આજે 42 કરોડથી વધુ લોકો આ બીમારીનો સામનો કરી રહ્યા છે. આ બીમારી એવી છે જેનો કોઈ ઈલાજ પણ શક્ય નથી. જેના લીધે જિંદગીભર તેનો સામનો કરવો પડતો રહે છે. આ સાથે ડાયાબીટીસ એક એવો રોગ છે, … Read more