તમારા રસોડામાં રહેલી આ વસ્તુ છે ગંભીરમાં ગંભીર બીમારીઓનો રામબાણ ઈલાજ, 100 વર્ષ સુધી નહીં થાય કોઈ રોગ.

સામાન્ય રીતે તેજ પત્તાનો ઉપયોગ દરેક ભારતીય ગણના કરવામાં આવે છે, તે એક પ્રકારનો મસાલો છે. જે ઘણી શાકભાજી અને બીજી અન્ય ચીજવસ્તુઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે આ સિવાય પણ તેજ પત્તા ઘણી બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને તેજ પત્તા નો ઉપયોગ કરવાથી કયા લાભ થાય છે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તેજ પત્તાના પોતાના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. તેમાં મળી આવતા એન્ટિઓક્સિડન્ટ તત્વો તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. હકીકતમાં તેનાથી હૃદય રોગ, પેટની સમસ્યા, માથાનો દુખાવો, પાચનતંત્રની સમસ્યા સહિત ઘણા રોગોમાં લાભકારી સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો ચાલો આપણે તેજ પત્તાનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે જાણીએ. હિચકી આવી ખૂબ જ સામાન્ય બાબત છે અને હિચકી આવવા પાછળ ઘણાં કારણો પણ જવાબદાર હોય છે. જો કે કેટલાક લોકો એવા હોય છે કે જેઓને દરરોજ કોઈને કોઈ કારણસર હિચકી આવતી રહે છે.

આવા લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેજ પત્તા નો ઉપયોગ કરી શકે છે. આ માટે તમારે તેજ પત્તાને પાણીમાં નાખીને ઉકાળો બનાવી તેનું સેવન કરવું પડશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને ભૂખ લાગતી નથી અથવા બહુ ઓછી ભૂખ લાગે છે તો તમે તેજ પત્તા નો ઉપયોગ કરી શકો છો. આ માટે 500 ગ્રામ ઈલાયચી 500 ગ્રામ તેજ પત્તા ને પીસીને પાવડર બનાવી લેવો જોઈએ. ત્યારબાદ દરરોજ સાંજે અને સવારે તેની ફાકી કરવાથી તમારી સમસ્યા દૂર થશે અને તમને ભૂખ પણ લાગશે.

ઘણા લોકોને આંખમાં ખંજવાળ, પાણી આવવું વગેરે જેવી સમસ્યાઓ રહેતી હોય છે. જો તમે પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમને તેનો કોઈ ઈલાજ મળી રહ્યો નથી તો તમારે તેજપત્તા નો ઉપયોગ કરવો જોઈએ.

આ માટે તે તેજપત્તાનું તેલ લાવીને તેને આંખો ઉપર લગાવવું જોઈએ. જેનાથી આંખોની સમસ્યાઓ દૂર થશે. જો તમને દાંત માં અચાનક દુખાવો થવા લાગે છે તો તેજ પત્તા તમને મદદ કરી શકે છે.

આ માટે તેજપત્તાના તેલને રૂની મદદથી અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવું જોઈએ. જેનાથી દાંત માં આરામ મળે છે. આ સાથે જ તેજપત્તાના પાનને પીસીને બ્રશ કરવાથી પણ દાંત સ્વસ્થ, સાફ અને ચમકદાર બને છે. જો તમે માથાના દુખાવા નો સામનો કરી રહ્યા છો તો પણ તેજપત્તા એક કારગર ઉપાય છે.

આ માટે તમારે તેજ પત્તા ના પાનને પીસીને લેપ બનાવી લેવો જોઈએ, હવે તેને માથા પર લગાવવાથી આરામ મળે છે અને દુખાવો દૂર થઇ જાય છે. જો તમે ઇચ્છો તો તમે તેજ પત્તા ના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

જો તમને વારંવાર ઉધરસ આવે છે અને તેનાથી છુટકારો મળી રહ્યો નથી તો તમારે તેજ પત્તાના ચૂર્ણને મધ સાથે દરરોજ સવારે અને સાંજે લેવું જોઈએ. આવું કરવાથી ખાંસીની સમસ્યા દૂર થઈ જશે. તમે આ ના કરી શકો તો તમે તેજ પત્તાનો ઉકાળો પણ પી શકો છો.

Leave a Comment