ફેફસાં મજબૂત રાખવા હોય તો આકળાના પાનનો આ રીતે કરજો પ્રયોગ. ઓક્સિજન પણ નોર્મલ રહેશે.

મિત્રો અત્યારના સમયમાં દરેક બીમારી જીવલેણ થઈ રહી છે. મિત્રો વ્યક્તિની ખરાબ જીવનશૈલી અને રહેણીકરણી ના કારણે હાલના સમયમાં અનેક બીમારીઓ થતી હોય છે. તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપચાર જણાવવા જઈ રહ્યા છે જેના લીધે આપણે આપણા ફેફસાં અને ખૂબ જ મજબૂત કરી શકીએ છીએ અને આપણી રોગપ્રતિકારક શક્તિ … Read more

વાસી મોઢે પાણી પીવાથી દૂર થાય છે પાચનની સમસ્યાઓ કાયમ માટે દૂર. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે સવારે વાસી મોઢે પાણી પીવાથી આપણા શરીરમાં શું પરિવર્તન આવે છે તેના વિશે આપણે આજે જાણીશુ. મિત્રો ઔષધીય શાસ્ત્રોમાં આપણા શરીર માટે પાણીનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન ખૂબ જ વધારે માત્રામાં પાણી પીવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ … Read more

કોરો.ના વાયરસથી બચવાના સૌથી સહેલા 10 ઉપાયો.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં કોરોના એ દેશ અને દુનિયામાં ખૂબ જ હાહાકાર મચાવ્યો છે. અને હાલના સમયમાં દરેક લોકો હોમિયોપેથી, એલોપેથી દવા થી લઈને અનેક ઘરગથ્થુ ઉપચાર અને ઔષધીય ઉપચાર તરફ પડ્યા છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને આ કોરોના ની બીમારીથી બચવા માટે કેટલાક આસાન ઉપાય લઇને આવ્યા છીએ … Read more

કોરો.ના ની ત્રીજી લહેર આવતા પહેલા તમારા બાળકોની સારસંભાળ લઈ લો. કારણ કે સૌથી વધુ ખતરો બાળકો ને છે!

મિત્રો હાલના સમયમાં કોરોનાની બીજી લહેર હજુ તો પૂરી થઈ નથી ત્યાં તો ત્રીજી લહેર ના સમાચાર આવી ગયા છે. મિત્રો હાલના સમયમાં કોરોનાનો ખતરો સમાપ્ત થવાનું નામ લેતો નથી ત્યાં તો વાયરસના નવા નવા વેરિયંટોથી હવે કોરોના ની ત્રીજી લહેરની વાત થઇ રહી છે. હાઈકોર્ટે થી લઈને સરકાર સુધી તમામ જાણકાર લોકો એ એની … Read more

કોરો.ના ની આડ અસરો ખાલી 2 જ મિનિટમાં કરો દૂર આ દેશી ઘરેલું ઉપાયથી. રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે.

મિત્રો હાલ ની આ કોરોના મહામારીમાં લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ત્યારે લોકો હાલના સમયમાં દવાઓની બદલીમાં ઔષધીય ઉપચારો તરફ વળ્યા છે અને હકીકતમાં જ દવાઓ કરતાં ઔષધીય ઉપચાર ખૂબ જ કારગત સાબિત થાય છે. તો આજના આ લેખમાં અમે એવું જ એક કોરોનાનો કારગત ઉપચાર લઈને આવ્યા છીએ જે તમને કોરોના … Read more

આ 3 ચમત્કારિક વનસ્પતિ નો ઉપાય તમને કાયમ માટે દૂર રાખશે કફ, ઉધરસ, શરદી, તાવ, કાળતરથી દૂર.

મિત્રો જે લોકોને શરદી ઉધરસ કળતર રહેતી હોય અને સાથે સાથે તાવ આવતો હોય અને સાથે સાથે શરીરમાં આળસ આવતી હોય તેના માટે આજના આ લેખમાં અને એક ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ. મિત્રો હાલના મહામારીના સમયમાં લોકોને એલોપેથી અને હોમિયોપેથી દવા કરતાં આયુર્વેદિક ઉપચાર અને ઔષધીય દવાઓ ખૂબ જ કારગત નીવડે છે. મિત્રો આજે … Read more

એક પણ રૂપિયાનો ખર્ચો કે ગોળીઓ ગળ્યા વગર તમારા ગળાની ખરાશ અને ખરેરી કરો દૂર. એ પણ ઘરે જ.

આજે તમને આ લેખમાં ગળામાં રહેલા વિવિધ પ્રકારના પ્રોબ્લેમ વિશે માહિતી મેળવીશું. મિત્રો જ્યારે બે ઋતુઓ ભેગી થાય ત્યારે ગળાના પ્રોબ્લેમ વધારો થતો જોવા મળે છે. ઉનાળો અને શિયાળો ભેગો થવાથી વાઇરસ અને બેકટેરિયા નો વિકાસ થાય છે તેના કારણે નવા રોગો થવાની સંભાવના વધી જાય છે. ગળામાં રહેલી ખારાશ મોટા ભાગે શરદી, ઉધરસ અને … Read more