રાતે સુતા પહેલા 1 ગ્લાસ આ વસ્તુનું કરી લો સેવન, કબજિયાત, માથાના દુખાવા સહિત અગણિત રોગો થઈ જશે દૂર.

રાતે સુતા પહેલા 1 ગ્લાસ આ વસ્તુનું કરી લો સેવન, કબજિયાત, માથાના દુખાવા સહિત અગણિત રોગો થઈ જશે દૂર. દોસ્તો આપણા આયુર્વેદમાં એવી ઘણી ઔષધીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને આપણે આસાનીથી ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. વળી આ વસ્તુ આપણા માટે આડઅસર નું કારણ પણ બનતી નથી. આવી જ એક … Read more

આ ઘરેલુ ઉપાય કરી લેશો તો માખણની જેમ પીગળી જશે તમારી નકામી ચરબી. 100 ટકા અસરકારક ઉપાય.

આજના સમયમાં જો સૌથી વધુ કોઈ સમસ્યા વ્યક્તિને હેરાન પરેશાન કરી રહી હોય તો તે જાડાપણું છે. આ એક એવી સમસ્યા છે, જેનાથી વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ સાથે ચાલવા બેસવામાં પણ તકલીફ પડે છે. આ સમસ્યાથી પીડાઈ રહેલા લોકો જીમમાં ઘણો પરસેવો પાડતા હોય છે. આ સાથે ઘણીવાર ડાયટ પ્લાન ફોલો … Read more

વાતાવરણમાં બદલાવ થવાથી ગળામાં ખરાશ અથવા દુઃખાવાથી પરેશાન થઈ ગયા છો? તો એક વખત અવશ્ય કરી લો ઉપાય.

હાલના સમયમાં વાતાવરણમાં બદલાવ આવવાને લીધે ઘણા લોકોને ગાળામાં દુખાવા ની સમસ્યાનો કરવો પડી રહ્યો છે. આ સાથે વાતાવરણમાં રહેલા પ્રદૂષણ અને ખરાબ બેક્ટેરિયાને લીધે પણ ગળાની સમસ્યાઓ થઇ શકે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેની ક્યારેય અવગણના કરવી જોઈએ નહીં. જ્યારે ગળામાં દુખાવાની શરૂઆત થાય છે ત્યારે ગળામાં … Read more

આટલી બીમારીઓ વાળા લોકો પહેલા મગ નથી ખાતા એટલે જ પાછળથી પસ્તાય છે.

મિત્રો આજના આ લેખમાં અમે એક એવા કઠોળ વિશે વાત કરવાના છીએ કે જેના ગુણ અગણિત છે અને મિત્રો માનવામાં ન આવે એટલા ફાયદા આ કઠોળ થી થાય છે કે તમે ગણતા ગણતા થાકી જશો. મિત્રો કઠોળ ના રાજા ગણાતા મગના આપણા શરીર માટે અનેક ચમત્કારિક ફાયદાઓ રહેલા છે અને હાલના સમયમાં મગનું સેવન કરવું … Read more

ફેફસાં મજબૂત રાખવા હોય તો આકળાના પાનનો આ રીતે કરજો પ્રયોગ. ઓક્સિજન પણ નોર્મલ રહેશે.

મિત્રો અત્યારના સમયમાં દરેક બીમારી જીવલેણ થઈ રહી છે. મિત્રો વ્યક્તિની ખરાબ જીવનશૈલી અને રહેણીકરણી ના કારણે હાલના સમયમાં અનેક બીમારીઓ થતી હોય છે. તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપચાર જણાવવા જઈ રહ્યા છે જેના લીધે આપણે આપણા ફેફસાં અને ખૂબ જ મજબૂત કરી શકીએ છીએ અને આપણી રોગપ્રતિકારક શક્તિ … Read more

વાસી મોઢે પાણી પીવાથી દૂર થાય છે પાચનની સમસ્યાઓ કાયમ માટે દૂર. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે સવારે વાસી મોઢે પાણી પીવાથી આપણા શરીરમાં શું પરિવર્તન આવે છે તેના વિશે આપણે આજે જાણીશુ. મિત્રો ઔષધીય શાસ્ત્રોમાં આપણા શરીર માટે પાણીનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન ખૂબ જ વધારે માત્રામાં પાણી પીવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ … Read more

કોરો.ના વાયરસથી બચવાના સૌથી સહેલા 10 ઉપાયો.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં કોરોના એ દેશ અને દુનિયામાં ખૂબ જ હાહાકાર મચાવ્યો છે. અને હાલના સમયમાં દરેક લોકો હોમિયોપેથી, એલોપેથી દવા થી લઈને અનેક ઘરગથ્થુ ઉપચાર અને ઔષધીય ઉપચાર તરફ પડ્યા છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને આ કોરોના ની બીમારીથી બચવા માટે કેટલાક આસાન ઉપાય લઇને આવ્યા છીએ … Read more

કોરો.ના ની ત્રીજી લહેર આવતા પહેલા તમારા બાળકોની સારસંભાળ લઈ લો. કારણ કે સૌથી વધુ ખતરો બાળકો ને છે!

મિત્રો હાલના સમયમાં કોરોનાની બીજી લહેર હજુ તો પૂરી થઈ નથી ત્યાં તો ત્રીજી લહેર ના સમાચાર આવી ગયા છે. મિત્રો હાલના સમયમાં કોરોનાનો ખતરો સમાપ્ત થવાનું નામ લેતો નથી ત્યાં તો વાયરસના નવા નવા વેરિયંટોથી હવે કોરોના ની ત્રીજી લહેરની વાત થઇ રહી છે. હાઈકોર્ટે થી લઈને સરકાર સુધી તમામ જાણકાર લોકો એ એની … Read more

શું ગળ્યું ખાવાથી જ ડાયાબિટીસ થાય એ વાત સાચી કે ખોટી? ને થયા પછી સંપૂર્ણ મટાડો આ દેશી ઉપાયથી.

મિત્રો ડાયાબિટીસથી એક એવી સમસ્યા છે જે હાલના સમયમાં દરેક ને હોય છે. મિત્રો પહેલાં એવું હતું કે ડાયાબિટીસ ની બિમારી 50 વર્ષથી ઉપરના લોકો ને જ થાય પરંતુ હાલના સમયમાં નાના બાળકથી લઈને યુવાનોમાં પણ ડાયાબિટીસની બીમારી નું પ્રમાણ ખૂબ જ મોટા પાયે વધ્યુ છે. મિત્રો ડાયાબિટીસ એક એવી બીમારી છે જે હાલ ના … Read more

લીંબુના રસના ટીપાં નાખવાથી શુ થાય? એ ટીપાં કોણ કોણ નાખી શકે? બધા કામ બાજુમાં મૂકીને જાણીલો આ હકીકત.

મિત્રો હાલના સમયમાં અનેક પ્રકારની બીમારીઓથી લોકો ગભરાતા હોય છે ત્યારે લોકો એલોપેથી, હોમિયોપેથી દવા ના બદલે ઔષધીય ઉપચાર તરફ વળ્યા છે અને હાલના આ સમયમાં આ દેશી ઉપચાર અને ઔષધીય ઉપચાર ખૂબ જ કારગર સાબિત થાય છે. મિત્રો આજના આ લેખમાં આપણે એવા જ એક દેશી ઉપચાર વિશે વાત કરીશું કે લીંબુનો રસ નાકમાં … Read more