રાતે સુતા પહેલા 1 ગ્લાસ આ વસ્તુનું કરી લો સેવન, કબજિયાત, માથાના દુખાવા સહિત અગણિત રોગો થઈ જશે દૂર.

રાતે સુતા પહેલા 1 ગ્લાસ આ વસ્તુનું કરી લો સેવન, કબજિયાત, માથાના દુખાવા સહિત અગણિત રોગો થઈ જશે દૂર. દોસ્તો આપણા આયુર્વેદમાં એવી ઘણી ઔષધીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને આપણે આસાનીથી ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. વળી આ વસ્તુ આપણા માટે આડઅસર નું કારણ પણ બનતી નથી. આવી જ એક … Read more

માથાના દુઃખાવાથી લઈને તાવ શરદી જેવી 12 થી વધારે બીમારીઓને દૂર કરે છે આ રામબાણ ઘરેલુ ઉપાય, કરવા માત્રથી દેખાવા લાગશે ફરક

મિત્રો ચોમાસાની ઋતુમાં તાવ, શરદી અને ઉધરસ સામાન્ય બીમારી છે. ચોમાસાની ઋતુમાં વાઇરલ ઇન્ફેક્શન નું જોખમ વધુ પ્રમાણમાં રહે છે. ચોમાસાની ઋતુમાં આ બધી બીમારીઓનો તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં ન આવે તો ખૂબ જ મોટું ગંભીર પરિણામ ભોગવવું પડે છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને માથાના દુખાવાથી લઈને વાઇરલ ઇન્ફેક્શન સુધીની  મહત્વ ની બીમારીઓના … Read more

શું તમે પણ માથાના દુખાવા, આઘાશિશી અને માઇગ્રેન ની સમસ્યાથી થઇ ગયા છો પરેશાન? તો કરી લો આ ઉપાય, થોડીક જ મિનિટોમાં મળી જશે રાહત…

માઇગ્રેન નો દુઃખાવો સામાન્ય માથાના દુખાવાથી એકદમ અલગ છે. જે વ્યક્તિ આ સમસ્યાથી પીડિત હોય છે તે વ્યક્તિ જ આ દુખાવાનો અનુભવ કરી શકે છે. ઘોંઘાટ, ઉલ્ટી, પ્રકાશ અને અનિચ્છનીય અવાજને લીધે આ સમસ્યામાં વધારો થઈ શકે છે. આ સાથે જ્યારે માઇગ્રેન ની સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિનો આખો દિવસ બરબાદ થઈ જાય છે. જ્યારે … Read more