ગ્રીન ટી પીવાથી કાયમ માટે દૂર થઈ જાય છે આ રોગો, જિંદગીમાં ક્યારેય નહીં બની શકો રોગોનો શિકાર..

 મિત્રો આજે આ લેખમાં અમે તમને ગ્રીન ટી ત્વચા માટે કેટલી ફાયદાકારક છે તેના વિશે આજે ચર્ચા કરીશું. મિત્રો હાલના સમયમાં ચહેરાને સુંદર રાખવા માટે આપણે કોસ્મેટિક ક્રીમો અને અનેક દેશી ઉપચારો આપણે કરતા રહીએ છીએ. મિત્રો બદલાતા વાતાવરણમાં ચહેરો સુકાઈ ગયેલો અને નિસ્તેજ બની જાય છે.  કેટલીક મહિલાઓ ની ચહેરાની સ્કીન  ઓયલી હોય છે. … Read more

માથાના દુઃખાવાથી લઈને તાવ શરદી જેવી 12 થી વધારે બીમારીઓને દૂર કરે છે આ રામબાણ ઘરેલુ ઉપાય, કરવા માત્રથી દેખાવા લાગશે ફરક

મિત્રો ચોમાસાની ઋતુમાં તાવ, શરદી અને ઉધરસ સામાન્ય બીમારી છે. ચોમાસાની ઋતુમાં વાઇરલ ઇન્ફેક્શન નું જોખમ વધુ પ્રમાણમાં રહે છે. ચોમાસાની ઋતુમાં આ બધી બીમારીઓનો તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં ન આવે તો ખૂબ જ મોટું ગંભીર પરિણામ ભોગવવું પડે છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને માથાના દુખાવાથી લઈને વાઇરલ ઇન્ફેક્શન સુધીની  મહત્વ ની બીમારીઓના … Read more

બી પી અચાનક ઘટી જાય તો તાત્કાલિક શું કરવું? જાણો તેની પાછળના કારણો અને ઉપાય

 ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણીકરણી ના કારણે વ્યક્તિઓમાં અનેક બીમારીઓ ઘર કરી ગઈ છે. મિત્રો અત્યારના ભાગદોડવાળા જીવનમાં વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. મિત્રો આજના આ લેખમાં અમે તમને બીપી ની સમસ્યા તાત્કાલિક ધોરણે શું ઉપચાર કરવા તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે. મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓને બીપીની સમસ્યા હોય છે. … Read more

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરીલો આ નાનો ઉપાય, તમારુ બાળકને ક્યારેય નહીં પડે બીમાર.

મિત્રો નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે માતા-પિતા ખૂબ જ કાળજી લેતા હોય છે. નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. મિત્રો નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ તેને વધારવા માટે માતા-પિતા અનેક પ્રયાસો કરતા હોય છે અનેક પ્રકારના ખોરાક અને મિનરલ્સ, વિટામિન્સ બાળકોને આપતા હોય છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને બાળકોની  … Read more

જૂનામાં જૂની શરદી દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે આ વસ્તુ, જિદ્દી કફ પણ થઈ જશે દૂર.

જૂનામાં જૂની શરદી દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે આ વસ્તુ, જિદ્દી કફ પણ થઈ જશે દૂર. દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈક બીમારીનો શિકાર હોય છે. જેમાંથી કેટલીક બીમારીઓ તો એવી હોય છે કે દવા લીધા પછી પણ દૂર થતી નથી. જો તમે પણ આવી વાયરલ બીમારીઓનો શિકાર બની ગયા … Read more

ફક્ત 3 દિવસમાં શરીરમાં બ્લોક થઈ ગયેલી બધી જ નસો ખોલવાનો કારગર ઉપાય, જીવનભર નહી કરાવવું પડે બાયપાસ.

ફક્ત 3 દિવસમાં શરીરમાં બ્લોક થઈ ગયેલી બધી જ નસો ખોલવાનો કારગર ઉપાય, જીવનભર નહી કરાવવું પડે બાયપાસ. દોસ્તો આજના સમયમાં ઘણા લોકો સ્વાસ્થય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ બધા રોગો થવા પાછળ તમારી ખાણીપીણી અને ખરાબ જીવનશૈલી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવી સમસ્યાનું નિરાકરણ જણાવવા જઈ રહ્યા … Read more

ઝડપથી વજન ઓછું કરવા માંગતા હોય તો દરરોજ પીવો આ પીણું, થોડાક જ સમયમાં બની જશો પાતળા.

આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને બેઠાળા જીવનને લીધે ઘણા લોકો વજન વધારાનો સામનો કરી રહ્યા હોય છે. આ સમસ્યા થવા પર વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સાથે લોકોની સામે શરામ પણ આવે છે. જોકે આજે અમે તમને એક એવા ઘરેલુ ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે આસાનીથી વજન … Read more

પેટની વધી જ બીમારીઓને દૂર કરવા માટે કામ કરે છે આ પાણી સાથે આ ખાસ વસ્તુ, પાંચ જ મિનિટમાં મળશે આરામ…

દોસ્તો આજના સમયમાં જો કોઈ વ્યક્તિ સૌથી વધારે કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યો હોય તો તે પેટના રોગોની સમસ્યા છે. આ સમસ્યાને લીધે વ્યક્તિને ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડે પડે છે સાથે સાથે લોકોની સામે શરમ પણ આવે છે. જ્યારે કોઈ પેટના રોગોનો શિકાર બની જાય છે ત્યારે તે તેનાથી રાહત મેળવવા માટે ઘણા ઉપાય … Read more

ખાલી 5 મિનિટમાં મેળવો માથાના દુખાવા માંથી છુટકારો, આ 100 ટકા અસરકારક ઉપાયથી.

માથાના દુખાવાની સમસ્યા થવી એકદમ સામાન્ય છે, જે કોઈપણ સમયે વ્યક્તિને હેરાન કરી શકે છે. નિષ્ણાત લોકોના કહ્યા અનુસાર તણાવ લેવાથી, ઓછી ઊંઘ લેવાથી, થાક વગેરે જેવા કારણોને લીધે માથાનો દુઃખાવો થાય છે. આ સિવાય પણ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી, આંખોની કમજોરી, પાણીની ઉણપ, લાંબા સમય સુધી સ્ક્રીન પર કામ કરવાથી પણ માથાનો દુખાવો … Read more

ખબર પણ ના પડે અને પેટ, કમરની ચરબી ઓછી કરવી હોય તો આ રીતે પીજો આ વસ્તુનું પાણી.

સામાન્ય રીતે બજારમાં એવા ઘણા સ્પલીમેન્ટ અને ડાયટ પ્લાન મળી આવે છે, જે વજન ઓછો કરવા માટેનો દાવો કરે છે. જોકે તમારે જાણવું જોઈએ કે આ કેમિકલ યુક્ત દવાઓ તમારે માટે પાછળથી નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે હેલધી ડાયટ અને વર્કઆઉટ કરીને વજન ઓછું કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. આજ કારણ છે … Read more