જુના સમયમાં રાજા મહારાજાઓ પુરુષત્વ શક્તિ વધારવા માટે કરતા હતા આ કામ, જાણીને લાગશે નવાઈ.

આજના સમયમાં મોટાભાગના લોકોની લાઈફસ્ટાઇલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ફીટ રહેવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે. શરીર એક પછી એક મુશ્કેલીઓથી ઘેરાઈ રહ્યું છે. આ સાથે ખરાબ જીવનશૈલીને લીધે પ્રજનન શકિતમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમારી જીવનશૈલીમાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. તમે બધા લોકોએ રાજા … Read more

ડાયાબિટીસની સમસ્યા દવા વગર દૂર કરવી હોય તો આ વસ્તુ છે એકદમ કારગર, આસાનીથી કાબૂમાં આવી જાય છે બ્લડ સુગર..

પ્રાચીન સમયથી એલોવેરાનો ઉપયોગ ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને ડાયાબિટસની સમસ્યામાં બ્લડ સુગર ને કાબૂમાં કરવા માટે એલોવેરા કામ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ડાયાબિટીસ ની સમસ્યામાં એલોવેરા કેવી રીતે કામ કરે છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે સૌથી પહેલા … Read more

ચરબીને માખણની જેમ ઓગાળવી હોય તો અવશ્ય કરજો આ વસ્તુનું સેવન, સાથે દૂર થશે કેટલાય રોગો.

સામાન્ય રીતે તમે આજ સુધી લાલ રંગની બદામ ખાધી જશે પંરતુ શું તમે ક્યારેય કાચી બદામ વિશે સાંભળ્યું છે. જો ના, તો તમને કહી દઈએ કે કાચી બદામ એ બદામનું અંકુરિત સ્વરૂપ છે. જો તમે સફેદ કાચી બદામ નું સેવન કરો છો તો સ્વાદમાં કડવી લાગે છે પણ તેની કડવાશ કોઈ દવા કરતા ઓછી નથી. … Read more

લાખો રોગોની એક જ દવા એટલે પીપળાના પાન અને ડાળીઓ. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજના આ લેખમાં અમે તમને પીપળાના વૃક્ષના આયુર્વેદિક અને ચમત્કારિક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો પીપળાનું વૃક્ષ જેટલું ચમત્કારી છે એટલું જ આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પીપળાનું વૃક્ષ જડીબુટ્ટી સમાન ઔષધિ છે અને આ વૃક્ષ અસંખ્ય બીમારીને દૂર કરે છે. મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર … Read more

વિટામીન – સી થી ભરપુર આ 6 ચીજ વસ્તુઓને ભોજનમાં કરો શામેલ, જીવશો ત્યાં સુધી નહી થાય કોઈ રોગ..

કોરોના કાળમાં દરેક વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમે આસાનીથી કોઈ રોગનો શિકાર બની શકશો નહીં. આ સાથે નિષ્ણાત લોકોની વાત માની લેવામાં આવે તો તેઓ કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે … Read more

જો ટાઈફોઈડ થાય તો ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ. નહીંતો લેવા ના દેવા થઈ પડશે.

મિત્રો ટાઇફોઇડ એક એવી બીમારી છે જે દૂષિત ખોરાક ખાવાથી, દૂષિત પાણી પીવાથી, અને જે વ્યક્તિ ટાઇફોઇડ સંક્રમિત છે તેનો ખોરાક ખાવાથી ફેલાય છે. મિત્રો સામાન્ય રીતે આપણે તાવ આવતો હોય ત્યારે ખૂબ જ પરેશાન થઈએ છીએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને ટાઇફોઇડ શું છે, તેના લક્ષણો કેવા અને તેને ફેલાતો અટકાવવા માટે શું … Read more

થાઈરોઈડ થવા પાછળ આ કારણો છે જવાબદાર, આટલું કરશો તો મટી જશે થાઈરોઈડ.

મિત્રો હાલના સમયમાં મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે. મિત્રો મહિલાઓને થાઈરોઈડની સમસ્યા ને કારણે પ્રેગનેન્સીમાં પણ ખૂબ જ મોટી સમસ્યા પેદા થાય છે અને આવનાર બાળક માટે પણ ખૂબ જ જોખમી સાબિત થાય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને … Read more

ખાલી 1 જ મિનિટમાં તમારા કાનનો મેલ કાઢો બહાર, ખાલી આ નાનકડા ઉપાયથી.

દોસ્તો કાનમાં મેલ જામી જવો એકદમ સામાન્ય છે કારણ કે તે કાનમાં જતી ધૂળ અને બેકટેરિયા થી કાનને સુરક્ષિત કરે છે પણ જો કાનમાં વધુ પ્રમાણમાં મેલ જામી જાય છે તો તે કાનની સાથે સાથે સાંભળવામાં પણ મુશ્કેલી પેદા કરી શકે છે. તેથી આ મેલને કાનમાંથી સમયસર બહાર કાઢવો ખૂબ જ જરૂરી છે. જો તમે … Read more

દૂધ ગરમ કરતી વખતે વારંવાર ઉભરાઈ જાય છે? તો અપનાવો આ ઉપાય, ગમે તેટલું દૂધ ઉકાળશો પણ ઉભરાઈ જવાની સમસ્યા થઇ જશે દૂર.

સામાન્ય રીતે દૂધ ને ગરમ કરવાનો દરેક વ્યક્તિને કંટાળો આવે છે. કારણ કે દૂધ ગરમ કરતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે. જેમ કે દૂધ ઉભરાઈને બહાર ના આવી જાય, દૂધને વધારે ગરમ કરવાથી નીચેથી બળી જાય. આ બધી એવી સમસ્યાઓ છે જે વ્યક્તિને ઘણી રીતે હેરાન કરે છે. જોકે આજે અમે તમને … Read more

જો આટલી બધી મસમોટી બીમારીઓ દૂર કરવી હોય તો સડેલા કેળાં ફેંકવાની જગ્યાએ કરો આ રીતે ઉપાય.

સામાન્ય રીતે આપણા બધાના ઘરોમાં ફળો ખાવામાં આવતા હોય છે. જેમાં કેળા, પપૈયા, સફરજન જેવા ઘણા ફળો છે, જેને ઘણા સમય સુધી રાખી મૂકવામાં આવે તો તો તે ખરાબ થઈ જતા હોય છે અથવા તો પાકી જતા હોય છે. જોકે દરેક ફળ પોતપોતાની રીતે પાકતા હોય છે અને તેની પાકવાની રીત અલગ હોય છે. જો … Read more