આખો દિવસ કામ કર્યા પછી પણ રહીશો એકદમ ઉર્જાવાન, થાક, નબળાઇ, આળસ વગેરેથી મળશે 5 મિનિટમાં છુટકારો, અપનાવો આ દેશી ઉપાય.

આખો દિવસ કામ કર્યા પછી પણ રહીશો એકદમ ઉર્જાવાન, થાક, નબળાઇ, આળસ વગેરેથી મળશે 5 મિનિટમાં છુટકારો, અપનાવો આ દેશી ઉપાય. દોસ્તો આજના સમયમાં ઘર અને કામના તણાવને લીધે લોકો માનસિક રીતે એકદમ અશક્ત બની ગયા છે. જેના લીધે તેઓ થોડું કામ કરીને પણ થાકી જાય છે. આ સાથે તેમને તણાવ અને હતાશા નો પણ … Read more

રાતે સુતા પહેલા 1 ગ્લાસ આ વસ્તુનું કરી લો સેવન, કબજિયાત, માથાના દુખાવા સહિત અગણિત રોગો થઈ જશે દૂર.

રાતે સુતા પહેલા 1 ગ્લાસ આ વસ્તુનું કરી લો સેવન, કબજિયાત, માથાના દુખાવા સહિત અગણિત રોગો થઈ જશે દૂર. દોસ્તો આપણા આયુર્વેદમાં એવી ઘણી ઔષધીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને આપણે આસાનીથી ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. વળી આ વસ્તુ આપણા માટે આડઅસર નું કારણ પણ બનતી નથી. આવી જ એક … Read more

મોટાપો, ડાયાબિટીસ, પેટના રોગો સહિત વાળ અને ત્વચા માટે ઉપયોગી છે આ ખાસ વસ્તુનું પાણી, મળે છે કાયમી ધોરણે રાહત.

મોટાપો, ડાયાબિટીસ, પેટના રોગો સહિત વાળ અને ત્વચા માટે ઉપયોગી છે આ ખાસ વસ્તુનું પાણી, મળે છે કાયમી ધોરણે રાહત. આજના આધુનિક સમયમાં લોકો એલોપેથીક દવાનું સેવન કરવાથી બચવા માંગે છે કારણ કે આ દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવાથી લાંબા ગાળે નુકસાન થાય છે. જો તમારી પણ માનસિકતા આવી છે તો તમારે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ … Read more

આ એક ઔષધિનો દિવસ દરમિયાન એક વખત ઉપયોગ કરી લેશો તો એસિડિટી, ખાંસી સહિત ઘણા રોગો થઈ જશે છૂમંતર, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પણ કરતા હતા ઉપયોગ.

આ એક ઔષધિનો દિવસ દરમિયાન એક વખત ઉપયોગ કરી લેશો તો એસિડિટી, ખાંસી સહિત ઘણા રોગો થઈ જશે છૂમંતર, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પણ કરતા હતા ઉપયોગ. દોસ્તો આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટાં ખાનપાન ને લીધે લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. આ સાથે બેઠાડું જીવન પણ રોગો થવા પાછળનું કારણ માનવામાં આવે છે. … Read more

આવા લોકોએ ભૂલથી પણ ના પીવું જોઈએ નારિયેળ પાણી, નહિતર પીતાની સાથે જ ઊભી થશે આ ગંભીર સમસ્યા.

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર લીલું નારીયેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. લીલા નારીયેલ માં અનેક પ્રકારના પોષક તત્ત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે. જે આપણા શરીરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો લીલું નારીયેલ કેવા પ્રકારના વ્યક્તિઓએ સેવન કરવું જોઈએ. અને કેવા પ્રકારના વ્યક્તિઓએ સેવન ન કરવું જોઈએ તેના વિશે આજે અમે … Read more

પેટમાંથી કાયમ માટે દૂર થઈ જશે ગેસની સમસ્યા, જો આ 4 આદતોને આજથી જ છોડી દેશો.

મિત્રો અત્યારના સમયમાં વ્યક્તિઓ અનેક બીમારીઓથી પીડાતા હોય છે. આ ભાગદોડવાળી જિંદગીમાં વ્યક્તિઓને અનેક બીમારીઓ ઘર કરી ગઇ હોય છે. મિત્રો અત્યારના સમયમાં મોટાભાગની વ્યક્તિઓને ગેસ, એસીડીટી, કબજિયાત, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી અનેક પ્રકારની બીમારીઓ જોવા મળતી હોય છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને ગેસ ને લગતી સમસ્યાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. … Read more

છાશમાં મીઠું નાખીને ખાતા હોય તો થઈ જાવ સાવધાન, નહિતર થશે એવા રોગ કે જેનો નથી મળ્યો હજુ ઈલાજ

મિત્રો છાશ ને ગરીબોનું અમૃત પીણુ માનવામાં આવે છે. મિત્રો નાના બાળકોથી લઇને મોટા વ્યક્તિઓ ને છાશ ખૂબ જ પ્રિય હોય છે. દરેક વ્યક્તિઓ તેમના ભોજનમાં છાશ અવશ્ય લેતા હોય છે. મિત્રો છાશ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ છાશ માં મીઠું નાખીને સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્યને ખૂબ … Read more

કબજિયાત, બ્લડ પ્રેશર, હૃદય રોગ, આંખનો દુખાવો સહિત 33થી વધારે બીમારીઓને દુર કરે છે દ્રાક્ષ, પુરુષો માટે તો માનવામાં આવે છે રામબાણ

મિત્રો આજના આ લેખમાં અમે તમને દ્રાક્ષના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો દ્રાક્ષ નાના બાળકથી લઈને વડીલો સુધી દરેક નું પ્રીય ફળ માનવામાં આવે છે. મિત્રો દ્રાક્ષમાં અનેક પ્રકારના ખનિજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે. જેથી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે.  મિત્રો દ્રાક્ષ દરેક ને ખુબ જ પ્રિય હોય … Read more

થાક, નબળાઈ, પેટના રોગો, હાઈ બીપી સહિત 50થી વધુ બીમારીઓ દૂર કરે છે સાબુદાણા, ફાયદા જાણીને તમે ઉપયોગ કર્યા વગર નહી રહી શકો

મિત્રો આજના આ લેખમાં અમે તમને વ્રત અને ઉપવાસ માં ખવાતા સાબુદાણા ના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો સાબુદાણા નો ફરાળી વાનગીઓ બનાવવા માટે ખુબ જ વધુ માત્રામાં ઉપયોગ થાય છે. મિત્રો ભારતમાં સાબુદાણાનું ઉત્પાદન મોટાભાગે તામિલનાડુમાં વધુ માત્રામાં થાય છે. મિત્રો સાબુદાણા માં મોટાભાગે કાર્બોદિત પદાર્થો રહેલા હોય છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા … Read more

બી પી અચાનક ઘટી જાય તો તાત્કાલિક શું કરવું? જાણો તેની પાછળના કારણો અને ઉપાય

 ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણીકરણી ના કારણે વ્યક્તિઓમાં અનેક બીમારીઓ ઘર કરી ગઈ છે. મિત્રો અત્યારના ભાગદોડવાળા જીવનમાં વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. મિત્રો આજના આ લેખમાં અમે તમને બીપી ની સમસ્યા તાત્કાલિક ધોરણે શું ઉપચાર કરવા તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે. મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓને બીપીની સમસ્યા હોય છે. … Read more