આ એક ઔષધિનો દિવસ દરમિયાન એક વખત ઉપયોગ કરી લેશો તો એસિડિટી, ખાંસી સહિત ઘણા રોગો થઈ જશે છૂમંતર, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પણ કરતા હતા ઉપયોગ. દોસ્તો આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટાં ખાનપાન ને લીધે લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. આ સાથે બેઠાડું જીવન પણ રોગો થવા પાછળનું કારણ માનવામાં આવે છે. […]