આખો દિવસ કામ કર્યા પછી પણ રહીશો એકદમ ઉર્જાવાન, થાક, નબળાઇ, આળસ વગેરેથી મળશે 5 મિનિટમાં છુટકારો, અપનાવો આ દેશી ઉપાય.

આખો દિવસ કામ કર્યા પછી પણ રહીશો એકદમ ઉર્જાવાન, થાક, નબળાઇ, આળસ વગેરેથી મળશે 5 મિનિટમાં છુટકારો, અપનાવો આ દેશી ઉપાય. દોસ્તો આજના સમયમાં ઘર અને કામના તણાવને લીધે લોકો માનસિક રીતે એકદમ અશક્ત બની ગયા છે. જેના લીધે તેઓ થોડું કામ કરીને પણ થાકી જાય છે. આ સાથે તેમને તણાવ અને હતાશા નો પણ … Read more

રાતે સુતા પહેલા 1 ગ્લાસ આ વસ્તુનું કરી લો સેવન, કબજિયાત, માથાના દુખાવા સહિત અગણિત રોગો થઈ જશે દૂર.

રાતે સુતા પહેલા 1 ગ્લાસ આ વસ્તુનું કરી લો સેવન, કબજિયાત, માથાના દુખાવા સહિત અગણિત રોગો થઈ જશે દૂર. દોસ્તો આપણા આયુર્વેદમાં એવી ઘણી ઔષધીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને આપણે આસાનીથી ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. વળી આ વસ્તુ આપણા માટે આડઅસર નું કારણ પણ બનતી નથી. આવી જ એક … Read more

દરરોજ આ વસ્તુને પલાળીને ખાઈ લેશો તો ઘોડા જેવા થઇ જશો મજબૂત, તમારાથી 100 ફૂટ દૂર રહેશે બધા જ રોગો.

દરરોજ આ વસ્તુને પલાળીને ખાઈ લેશો તો ઘોડા જેવા થઇ જશો મજબૂત, તમારાથી 100 ફૂટ દૂર રહેશે બધા જ રોગો. કાળા ચણા ભારતીય ઘરોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક હોય જ છે સાથે સાથે સ્વાદમાં પણ ઉત્તમ હોય છે. જો તમે દરરોજ સવારે આ ચણાને પલાળી ને ખાવ છો … Read more

હાર્ટ એટેક, પેટના રોગો, બ્લડ પ્રેશર, લોહીની કમી, મોટાપો સહિત 35 થી વધારે બીમારીઓ દૂર કરે છે આ ખાસ વસ્તુ, મળે છે 90% ટકા પરિણામ.

હાર્ટ એટેક, પેટના રોગો, બ્લડ પ્રેશર, લોહીની કમી, મોટાપો સહિત 35 થી વધારે બીમારીઓ દૂર કરે છે આ ખાસ વસ્તુ, મળે છે 90% ટકા પરિણામ. સામાન્ય રીતે ડોક્ટરો દ્વારા લીલા શાકભાજી ખાવાની ભલામણ કરવામાં આવે છે. આવી જ એક શાકભાજી પાલકની છે. પાલક સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય જ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય … Read more

આ ઘરેલુ ઉપાય કરી લેશો તો માખણની જેમ પીગળી જશે તમારી નકામી ચરબી. 100 ટકા અસરકારક ઉપાય.

આજના સમયમાં જો સૌથી વધુ કોઈ સમસ્યા વ્યક્તિને હેરાન પરેશાન કરી રહી હોય તો તે જાડાપણું છે. આ એક એવી સમસ્યા છે, જેનાથી વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ સાથે ચાલવા બેસવામાં પણ તકલીફ પડે છે. આ સમસ્યાથી પીડાઈ રહેલા લોકો જીમમાં ઘણો પરસેવો પાડતા હોય છે. આ સાથે ઘણીવાર ડાયટ પ્લાન ફોલો … Read more

વાતાવરણમાં બદલાવ થવાથી ગળામાં ખરાશ અથવા દુઃખાવાથી પરેશાન થઈ ગયા છો? તો એક વખત અવશ્ય કરી લો ઉપાય.

હાલના સમયમાં વાતાવરણમાં બદલાવ આવવાને લીધે ઘણા લોકોને ગાળામાં દુખાવા ની સમસ્યાનો કરવો પડી રહ્યો છે. આ સાથે વાતાવરણમાં રહેલા પ્રદૂષણ અને ખરાબ બેક્ટેરિયાને લીધે પણ ગળાની સમસ્યાઓ થઇ શકે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેની ક્યારેય અવગણના કરવી જોઈએ નહીં. જ્યારે ગળામાં દુખાવાની શરૂઆત થાય છે ત્યારે ગળામાં … Read more

કોરો.ના વાઇરસની 3જી લહેરથી બચવા માટે કરીલો આ વસ્તુનું સેવન . કોરો.ના આજુબાજુ પણ નહીં ફરકે.

મિત્રો જ્યાં સુધી કોરોનાવાયરસ આ પૃથ્વી પરથી સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી ખાટા ફળોનું સેવન કરતા રહેવું જોઇએ. એનાથી તમારા શરીરનો ઈમ્યુનિટી પાવર પણ વધી જશે. તેથી બીજા વાયરસ પણ તમારા શરીરની અંદર દાખલ નહીં થાય. મિત્રો ભલે આપણે સ્વસ્થ ભોજન, હેલ્ધી ડ્રીંક લેતા હોઈએ, પરંતુ આપણા આહારમાં વિટામિન સી થી ભરપૂર ખાદ્ય પદાર્થોને … Read more

શરીરમાં દેખાવા મળી જાય આ ખાસ પ્રકારના લક્ષણ તો ભૂલથી પણ ના કરશો નજરઅંદાજ, નહીંતર બની શકો છો ડાયાબીટીસ ના શિકાર..

આ દુનિયામાં જો કોઈ રોગ પોતાનો સૌથી વધુ પક્રોપ ફેલાઈ ચૂક્યો હોય તો તે ડાયાબીટીસ છે. હા, દુનિયામાં આજે 42 કરોડથી વધુ લોકો આ બીમારીનો સામનો કરી રહ્યા છે. આ બીમારી એવી છે જેનો કોઈ ઈલાજ પણ શક્ય નથી. જેના લીધે જિંદગીભર તેનો સામનો કરવો પડતો રહે છે. આ સાથે ડાયાબીટીસ એક એવો રોગ છે, … Read more

ઘરે શાકભાજી માં ખવાતા પરવળથી આટલી બધી સમસ્યાઓ થશે કાયમ માટે દૂર. આટલા રોગો માટે ડોક્ટર જોડે પણ નહીં જવું પડે.

મિત્રો પરવળ એક આયુર્વેદિક ઔષધી માનવામાં આવે છે. શાકભાજીમાં પરવળને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પરવળ ખૂબ જ માત્રામાં થાય છે. તેનો વેલો ટીંડોળા જેવો હોય છે. પરંતુ તેના પાન લાંબા જોવા મળે છે. મિત્રો પરવળ મીઠા અને કડવા એમ બે જાતના થાય છે. તો મિત્રો આજના આ લેખમાં અમે તમને પરવળ … Read more

આટલી બીમારીઓ વાળા લોકો પહેલા મગ નથી ખાતા એટલે જ પાછળથી પસ્તાય છે.

મિત્રો આજના આ લેખમાં અમે એક એવા કઠોળ વિશે વાત કરવાના છીએ કે જેના ગુણ અગણિત છે અને મિત્રો માનવામાં ન આવે એટલા ફાયદા આ કઠોળ થી થાય છે કે તમે ગણતા ગણતા થાકી જશો. મિત્રો કઠોળ ના રાજા ગણાતા મગના આપણા શરીર માટે અનેક ચમત્કારિક ફાયદાઓ રહેલા છે અને હાલના સમયમાં મગનું સેવન કરવું … Read more