હાલના સમયમાં વાતાવરણમાં બદલાવ આવવાને લીધે ઘણા લોકોને ગાળામાં દુખાવા ની સમસ્યાનો કરવો પડી રહ્યો છે. આ સાથે વાતાવરણમાં રહેલા પ્રદૂષણ અને ખરાબ બેક્ટેરિયાને લીધે પણ ગળાની સમસ્યાઓ થઇ શકે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેની ક્યારેય અવગણના કરવી જોઈએ નહીં. જ્યારે ગળામાં દુખાવાની શરૂઆત થાય છે ત્યારે ગળામાં […]
Tag: આયુર્વેદથી રોગોનું નિદાન
કોરો.ના વાઇરસની 3જી લહેરથી બચવા માટે કરીલો આ વસ્તુનું સેવન . કોરો.ના આજુબાજુ પણ નહીં ફરકે.
મિત્રો જ્યાં સુધી કોરોનાવાયરસ આ પૃથ્વી પરથી સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી ખાટા ફળોનું સેવન કરતા રહેવું જોઇએ. એનાથી તમારા શરીરનો ઈમ્યુનિટી પાવર પણ વધી જશે. તેથી બીજા વાયરસ પણ તમારા શરીરની અંદર દાખલ નહીં થાય. મિત્રો ભલે આપણે સ્વસ્થ ભોજન, હેલ્ધી ડ્રીંક લેતા હોઈએ, પરંતુ આપણા આહારમાં વિટામિન સી થી ભરપૂર ખાદ્ય પદાર્થોને […]
આટલી બીમારીઓ વાળા લોકો પહેલા મગ નથી ખાતા એટલે જ પાછળથી પસ્તાય છે.
મિત્રો આજના આ લેખમાં અમે એક એવા કઠોળ વિશે વાત કરવાના છીએ કે જેના ગુણ અગણિત છે અને મિત્રો માનવામાં ન આવે એટલા ફાયદા આ કઠોળ થી થાય છે કે તમે ગણતા ગણતા થાકી જશો. મિત્રો કઠોળ ના રાજા ગણાતા મગના આપણા શરીર માટે અનેક ચમત્કારિક ફાયદાઓ રહેલા છે અને હાલના સમયમાં મગનું સેવન કરવું […]
ફેફસાં મજબૂત રાખવા હોય તો આકળાના પાનનો આ રીતે કરજો પ્રયોગ. ઓક્સિજન પણ નોર્મલ રહેશે.
મિત્રો અત્યારના સમયમાં દરેક બીમારી જીવલેણ થઈ રહી છે. મિત્રો વ્યક્તિની ખરાબ જીવનશૈલી અને રહેણીકરણી ના કારણે હાલના સમયમાં અનેક બીમારીઓ થતી હોય છે. તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપચાર જણાવવા જઈ રહ્યા છે જેના લીધે આપણે આપણા ફેફસાં અને ખૂબ જ મજબૂત કરી શકીએ છીએ અને આપણી રોગપ્રતિકારક શક્તિ […]
વાસી મોઢે પાણી પીવાથી દૂર થાય છે પાચનની સમસ્યાઓ કાયમ માટે દૂર. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.
મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે સવારે વાસી મોઢે પાણી પીવાથી આપણા શરીરમાં શું પરિવર્તન આવે છે તેના વિશે આપણે આજે જાણીશુ. મિત્રો ઔષધીય શાસ્ત્રોમાં આપણા શરીર માટે પાણીનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન ખૂબ જ વધારે માત્રામાં પાણી પીવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ […]
કોરો.ના વાયરસથી બચવાના સૌથી સહેલા 10 ઉપાયો.
મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં કોરોના એ દેશ અને દુનિયામાં ખૂબ જ હાહાકાર મચાવ્યો છે. અને હાલના સમયમાં દરેક લોકો હોમિયોપેથી, એલોપેથી દવા થી લઈને અનેક ઘરગથ્થુ ઉપચાર અને ઔષધીય ઉપચાર તરફ પડ્યા છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને આ કોરોના ની બીમારીથી બચવા માટે કેટલાક આસાન ઉપાય લઇને આવ્યા છીએ […]
જો તમે ઉંદરથી પરેશાન હોવ તો કરજો આ ઉપાય. ખાલી 1 જ કલાકમાં ઉંદર થશે ગાયબ.
મિત્રો આપણે બધા લોકો ઉંદરથી ખૂબ જ પરેશાન રહીએ છીએ. મિત્રો જ્યારે પણ ઉંદરો આપણા ઘરમાં ઘૂસી જાય છે ત્યારે આપણને ખૂબ જ પરેશાન કરે છે. ચોપડીઓ, કપડા, ફર્નિચર, ખાવા-પીવાનો સામાન બીજી એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેને ઉંદર ખૂબ જ નુકસાન પહોંચાડે છે. અને ઘરમાં આમથી તેમ દોરતા ઉંદરોને જોઈને આપણને ખૂબ જ […]
કોરો.ના ની ત્રીજી લહેર આવતા પહેલા તમારા બાળકોની સારસંભાળ લઈ લો. કારણ કે સૌથી વધુ ખતરો બાળકો ને છે!
મિત્રો હાલના સમયમાં કોરોનાની બીજી લહેર હજુ તો પૂરી થઈ નથી ત્યાં તો ત્રીજી લહેર ના સમાચાર આવી ગયા છે. મિત્રો હાલના સમયમાં કોરોનાનો ખતરો સમાપ્ત થવાનું નામ લેતો નથી ત્યાં તો વાયરસના નવા નવા વેરિયંટોથી હવે કોરોના ની ત્રીજી લહેરની વાત થઇ રહી છે. હાઈકોર્ટે થી લઈને સરકાર સુધી તમામ જાણકાર લોકો એ એની […]
શું ગળ્યું ખાવાથી જ ડાયાબિટીસ થાય એ વાત સાચી કે ખોટી? ને થયા પછી સંપૂર્ણ મટાડો આ દેશી ઉપાયથી.
મિત્રો ડાયાબિટીસથી એક એવી સમસ્યા છે જે હાલના સમયમાં દરેક ને હોય છે. મિત્રો પહેલાં એવું હતું કે ડાયાબિટીસ ની બિમારી 50 વર્ષથી ઉપરના લોકો ને જ થાય પરંતુ હાલના સમયમાં નાના બાળકથી લઈને યુવાનોમાં પણ ડાયાબિટીસની બીમારી નું પ્રમાણ ખૂબ જ મોટા પાયે વધ્યુ છે. મિત્રો ડાયાબિટીસ એક એવી બીમારી છે જે હાલ ના […]
કોરો.ના ને તમારાથી દૂર રાખવો હોય તો આ એક વસ્તુથી દરરોજ નાસ લેજો. 100 ટકા અસરકારક ઉપાય છે આ.
મિત્રો હાલનો સમય ખૂબ જ ખરાબ છે હાલના આ સમયમાં કોરોના મહામારી એ આખા વિશ્વને અને દેશ બાનમાં લીધું છે, જ્યાં જુઓ ત્યાં ભય અને ડર નું વાતાવરણ છે. આવા સમયે ખાસ જરૂરી છે કે આપણે આપણું ધ્યાન રાખો અને આપણા પરિવારનું પણ ધ્યાન રાખો. અને આ મહામારીમાં પોતાની જાતને અને પોતાના પરિવારને બચાવો. મિત્રો […]