કોરો.ના ને તમારાથી દૂર રાખવો હોય તો આ એક વસ્તુથી દરરોજ નાસ લેજો. 100 ટકા અસરકારક ઉપાય છે આ.

મિત્રો હાલનો સમય ખૂબ જ ખરાબ છે હાલના આ સમયમાં કોરોના મહામારી એ આખા વિશ્વને અને દેશ બાનમાં લીધું છે, જ્યાં જુઓ ત્યાં ભય અને ડર નું વાતાવરણ છે. આવા સમયે ખાસ જરૂરી છે કે આપણે આપણું ધ્યાન રાખો અને આપણા પરિવારનું પણ ધ્યાન રાખો. અને આ મહામારીમાં પોતાની જાતને અને પોતાના પરિવારને બચાવો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો હાલના સમયમાં કેટલાક ડોક્ટરોને સોશિયલ મીડિયામાં ઘરેલુ ઉપચાર વિશે ખૂબ જ ચર્ચા થાય છે અને હાલના સમયમાં ઘરગથ્થુ ઉપચારો જ કારગત નીવડે છે અને જો તમે આ ઘરગથ્થુ ઉપચાર કરતા રહેશો તો આ કોરોના ની મહામારી થી તમે રક્ષણ મેળવી શકો છો.

જો તમે ઓક્સિજન લેવલ વધારી શકો છો તે પણ સારું છે એના માટે તમારી અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવું જોઈએ આ પ્રાણાયામ કરવાથી તમારું ઓક્સિજન લેવલ વધી શકે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. આના માટે તમારે રોજ 10થી 15 મિનિટ અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવા જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજના આ લેખમાં અમે તમને એક સાધારણ અને સરળ ઉપાય બતાવવા ના છીએ અને હાલના સમયમાં આ ઉપાય દરેક લોકો કરી રહ્યા છે ખુદ ડોક્ટરો પણ આ ઉપાય કરી રહ્યા છે મિત્રો હાલના સમયમાં આ ઉપાય આ કોરોના મહામારીમાં ખૂબ જ અસરકારક છે અને આ કરવાથી આપણને ખૂબ જ લાભ મળે છે.

મિત્રો આ ઉપાય કરવા માટે તમે એક તપેલી ગરમ પાણી કરવા મૂકી દો અને તેમાં થોડો વિક્સ બામ નાખો. અને જો તમારી પાસે વિક્ષ બામ ન હોય તો તમે અજમા નો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેમાં તજ અને ઈલાયચી, લવિંગ, ફુદીનો નાખી અને પાણીને બરાબર ગરમ કરો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ત્યારબાદ પાણીમાં આ બધી જ વસ્તુ બરાબર ગરમ કરીને તેનો નાશ લેવાના છે. મિત્રો નાસ લેવા માટે તમારી રૂમાલ વાળી તમારું માથું ઢાંકી દેવાનું છે અને એક ઉંડા શ્વાસ લઈને નાસ લેવાના છે. મિત્રો આ ઉપાય કરવાથી તમારા ગરદનથી લઈને ફેફસા સુધી બધી નસો ખુલી જશે.

મિત્રો આ ઉપાય કરવાથી કફ નું નામોનિશાન રહેતું નથી મિત્રો હાલના સમયમાં ડોક્ટરથી લઈને દરેક લોકો નાસ લેવાની સલાહ આપે છે પરંતુ મિત્રો તો સાચી રીત ના અને સાચી વસ્તુઓથી લઈને નાથ લેવામાં આવે તો તેના ફાયદા પણ ખૂબ જ મળે છે મિત્રો ઉપર બતાવ્યા પ્રમાણે જો તમે નાસ લેશો તો આ કોરોના જેવી મહામારી માં ખૂબ જ રાહત મળશે.

અને હાલના સમયમાં જે લોકોને કોરોના પોઝિટિવ છે તે લોકો પણ આ ઉપાય કરવો જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી ફેફસા ખૂબ જ મજબૂત બને છે અને ફેફસાંની કાર્યક્ષમતા માં ખૂબ જ વધારો થાય છે અને આ ઉપાય કરવાથી ગળાની અંદર કફની સમસ્યા રહેતી નથી. મિત્રો આવા નાના-નાના ઘરગથ્થુ ઉપાય કરવાથી તમે મોટી મોટી બીમારીઓ માંથી બચી શકો છો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment