એક પણ રૂપિયાનો ખર્ચો કે ગોળીઓ ગળ્યા વગર તમારા ગળાની ખરાશ અને ખરેરી કરો દૂર. એ પણ ઘરે જ.

આજે તમને આ લેખમાં ગળામાં રહેલા વિવિધ પ્રકારના પ્રોબ્લેમ વિશે માહિતી મેળવીશું. મિત્રો જ્યારે બે ઋતુઓ ભેગી થાય ત્યારે ગળાના પ્રોબ્લેમ વધારો થતો જોવા મળે છે. ઉનાળો અને શિયાળો ભેગો થવાથી વાઇરસ અને બેકટેરિયા નો વિકાસ થાય છે તેના કારણે નવા રોગો થવાની સંભાવના વધી જાય છે. ગળામાં રહેલી ખારાશ મોટા ભાગે શરદી, ઉધરસ અને … Read more

ખાવા માટે સૌથી ખરાબમાં ખરાબ તેલ અને સૌથી સારામાં સારું તેલ કયું? અત્યારે આ જાણવું ખૂબ જરૂરી છે..

મિત્રો આપણા દેશમાં એવું એક પણ ઘર ન હોય જ્યા તેલનો ઉપયોગ ન થતો હોય શાક ના વઘાર વા મા તેલનો ઉપયોગ થાય, રોટલી બનાવવા મા તેલનો ઉપયોગ થાય, ફરસાણ તરવામા તેલનો ઉપયોગ થાય આવી જ રીતે દરેક એરિયા માં અલગ અલગ તેલનો ઉપયોગ થાય છે મિત્રો આપણે એક સવાલ થાય કે તંદુરસ્તી મા ખાવા … Read more

30 જ સેકન્ડમાં ચેક કરો તમારું ઓક્સિજન લેવલ અને રોગપ્રતિકારક ક્ષમતા. એ પણ તમારા ઘરે જ.

મિત્રો તમારે તમારું ઓક્સિજન લેવલ અને રોગ પ્રતિકારક શક્તિ ઘરે જ જો તપાસવી હોય તો તમારું ઓક્સિજન લેવલ સારું છે કે નઈ તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નઈ તો તમારે ત્રીસ સેકંડ માટે તમારે આ કામ કરવાનુ છે. પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખો કે હૃદય રોગ ના દર્દી ને આ પ્રયોગ નથી કરવાનો. … Read more

આ કપરા સમયમાં તમામ વાયરલ અને રોજિંદી બીમારીઓની એક જ દવા એટલે આદુ.

મિત્રો આજે અમે તમને જણાવીશું કે અત્યારનો સમય ખુબજ ગંભીર સમય ચાલી રહ્યો છે ત્યારે અનેક બીમારીઓ ને દૂર કરવા માટે આદુનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો આજના સમય માં કોરોના જેવી મહામારીને દૂર કરવા માટે આદુ ખુબજ ઉપયોગી છે. મિત્રો આદુ નો ઉપયોગ ચા માં જ નહીં પરંતુ તેનો અન્ય ઉપયોગ જેવો … Read more

એક રૂપિયાનો પણ ખર્ચો કર્યા વગર દૂર કરો વા-સંધિવા, કમરનો અને સાંધાનો દુખાવો. આ અસરકારક ઉપાયથી.

મિત્રો આજના આ લેખમા અમે તમને વા, સંધિવા, કમરનો દુખાવા ના કેટલાક ઘરેલુ ઉપચાર અને ઉપાયો વિશેની માહિતી જણાવીશું અને આ લેખમા અમે તમને વા થવાના કારણો અને લક્ષણો વિશે જાણકારી આપીશું. મિત્રો ખારા,ખાટા, તીખા, ઉષ્ણ અને શુષ્ક પદાર્થ નું સેવન તેમજ માછલી, માંસ, ગોળ આદિ ખોરાક લેવાથી આ સમસ્યા થાય છે ઢીંચણ, કોણી, કમર, … Read more

મફતમાં મટાડો દાદ, ખાજ, ખુજલી, એસિડિટી, ગેસ, કબજિયાતને. આ સૌથી અસરકારક લીંબુના પાનના ઉપાયથી…

મિત્રો આજના આ લેખમા અમે તમને એક અતિ મહત્વની જાણકારી આપવાના છીએ મિત્રો આપણે લીંબુના અનેક ઘણા ફાયદા વિશે તો જાણીએ છીએ મિત્રો જ્યારે પણ આપણે ગેસ, કબજીયાત થાય પેટ માં દુખાવો થાય ઉલટી થાય ત્યારે આપણે લીંબુના શરબત નું સેવન કરીએ છીએ . મિત્રો લીંબુ ના ફળ નું જેટલું મહત્વ આપણા શરીર માં છે … Read more

100 ગ્રામ ફણગાવેલા મગ દૂર કરી નાખશે તમારી અશક્તિ, કેલ્શિયમની ઉણપ જેવી અનેક સમસ્યાઓ.

મિત્રો તમે પણ જાણતા હશો કે શરીરને ટકાવી રાખવા માટે પ્રોટીન, વિટામિન અને ખનીજતત્વો મળી રહે તેવો ખોરાક લેવો જરૂરી છે. અત્યારે ચાલી રહેલી મહામારી સામે રક્ષણ મેળવવા માટે પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે. નહિતર અનેક બીમારીના ભોગ બની શકીશું. મિત્રો જેમ બને તેમ કઠોર નો ઉપયોગ વધારે કરીશું તેમ આપના માટે ફાયદાકારક રહેશે. ભોજન … Read more

શરદી અને ઉધરસ સામે રક્ષણ મેળવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ઉકારો પીવો.

મિત્રો અત્યારનો સમય બહુજ ખરાબ ચાલી રહ્યો છે ત્યારે જ્યારે વાતાવરણ માં પટલો થાય ત્યારે તરત જ શરીરમાં ફેરફારો થઈ જાય છે. એની સાથે શરદી, તાવ અને બીજા અન્ય રોગો થવાની શરૂઆત થઈ જાય છે. મિત્રો તમે પણ જાણતા હશો કે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ખુબજ સાચવીને ચાલવું જરૂરી છે. અત્યારે નો સમય … Read more

ડાયાબિટીસ, કિડનીની બીમારી, લોહીની કમી જેવી સમસ્યાઓ માટે 100 ટકા અસરકારક ઉપાય છે જામ્બુ.

મિત્રો કુદરતે આપના માટે અનેક ફળોનું સર્જન કર્યું છે તેમ દરેક ના અલગ ગુણ, સ્વાદ અને દેખાવ પણ વિભિન્ન હોય છે. તેને ખાવાથી મિત્રો શરીરને દરેક વિટામિન મળી રહે છે અને પૂરતું પોષણ પણ મળે છે. જ્યારે અપને સિઝન પ્રમાણે ફ્રુટ નો ઉપયોગ કરીએ તો આપણા માટે સારું પરિણામ પ્રાપ્ત થાય છે. ઉનાળો પૂરો તથા … Read more

ઊંઘતા પહેલા ખાલી આટલું કરજો બંધ થઈ જશે તમારા નસકોરા. 100 ટકા અસરકારક ઉપાય છે આ.

મિત્રો તમે પણ આ સમસ્યાથી જાણકાર હશો અને તમે પણ આ સમસ્યા વિશે ઘરમાં તમને અનુભવ થયો હશે. જ્યારે રાતે સુતા હોઈએ ત્યારે અને બપોરે પણ અમુક લોકોમાં તો સતત નસકોરા બોલવાનો અવાજ શરૂ જ રહે છે. તેના કારણે તો ઘરમાં રહેલા બધાજ લોકોની ઊંઘ હરામ થઈ જાય છે. જ્યારે પણ સુતા હોઈએ ત્યારે જો … Read more