આયુર્વેદ

મફતમાં મટાડો દાદ, ખાજ, ખુજલી, એસિડિટી, ગેસ, કબજિયાતને. આ સૌથી અસરકારક લીંબુના પાનના ઉપાયથી…

મિત્રો આજના આ લેખમા અમે તમને એક અતિ મહત્વની જાણકારી આપવાના છીએ મિત્રો આપણે લીંબુના અનેક ઘણા ફાયદા વિશે તો જાણીએ છીએ મિત્રો જ્યારે પણ આપણે ગેસ, કબજીયાત થાય પેટ માં દુખાવો થાય ઉલટી થાય ત્યારે આપણે લીંબુના શરબત નું સેવન કરીએ છીએ .

મિત્રો લીંબુ ના ફળ નું જેટલું મહત્વ આપણા શરીર માં છે એટલું જ મહત્વ એના પાન નું છે જી હા મિત્રો અમે તમને આજે આ લેખમા જણાવાના છીએ કે લીંબુ ના પાન ના અનેક ઘણા ફાયદા .

જો લીંબુ ના પાન ને ચાવી ચાવીને ખાવાથી આપણા શરીરમાં અનેક ફાયદા થાય છે લીંબુના પાન અનેક બીમારીઓમાં કારગત નીવડે છે . પરંતુ મિત્રો અમુક લોકોને ઘણાના ફાયદા વિશે જાણકારી હોતી નથી

મિત્રો જો તમને માથામાં સતત દુખાવો રહેતો હોય તો તમારે લીંબુ ના છોડ ના પાંચ પાન લેવાના છે અને તે પાન ને બે હાથ વડે મસળીને તેની સુગંધ લેવાની છે એની સુગંધ થી જ તમને માથામાં દુખાવો રહેશે નહિ અને તેમાં ફાયદો થશે એટલે કે માથાના દુખાવા માટે લીંબુ ના પાન એ રામબાણ ઈલાજ છે.

મિત્રો પચાસ ગ્રામ જેટલા લીંબુ ના છોડ ના પાન લેવાના છે અને તેનો રસ બનાવીને પીવાથી ચહેરાની સુંદરતામા વધારો થાય છે અને તમારા ચહેરાની ખુબસુરતી મા વધારો થાય છે

જો તમને દાદ ખુજલી ધાધર જેવી તકલીફ રહેતી હોય તો એના માટે તમારે લીંબુના પચીસ ત્રીસ પાન લેવાના છે અને તેની પેસ્ટ બનાવાની છે અને તેમા તમારે એક ચમચી હળદર ઉમેરવાની છે અને એમા થોડા લીમડાના પાન ઉમેરી ધાધર અને ખુજલી પર લગાવવાથી રાહત મળે છે .

એટલે કે ચામડીને લગતા કોઈ પણ રોગ મા લીંબુ ના પાન ખુબજ ઉપયોગી નીવડે છે અને તેનો નિયમિત રસ બનાવીને પીવાથી વાળ કાળા અને લાંબા થાય છે અને તમારા વાળ એકદમ સિલ્કી થઈ જાય છે

આમ મિત્રો જે રીતે લીંબુ ના અનેક ફાયદા છે તેવી રીતે જ લીંબુના પાન પણ અનેક રીતે ઉપયોગી છે .

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *