શું તમે બરફના ફાયદા જાણો છો? ના જાણતા હોય તો જાણી લેજો. આ ઉનાળામાં બહુ કામ લાગશે.

મિત્રો, અત્યારે ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો ઠંડુ ખાવાની કે પીવાની મજા આવી જાય છે. જો પાણી ઠંડુ ના હોય તો તરસ ભાગતી જ નથી તેવું લાગે છે. જો ગરમી બહું હોય તો બરફ ખૂબ જ કામ આવે છે. ગરમીમાં બરફ વગર ચાલે જ નહિ. બરફ ગરમીમાં ઠંડક નો અહેસાસ કરાવે છે. … Read more

આ કપરા કાળમાં ફ્રિજ વિશે આટલું અવશ્ય જાણી લેજો નહીંતો પસ્તાશો.

મિત્રો અત્યારના જમાનામાં દરેકના ઘરમાં ફ્રીજ જોવા મળે છે. દરેક ઇલોકટ્રોનિક સાધનો સસ્તા હોવાના કારણે ઘરમાં ફરજીયાત ફ્રીજ જોવા મળે છે. વધારે પડતી ઠંડી વસ્તુ ખાવાને કારણે પણ શરીરને નુકશાન થાય છે. તેનો વપરાશ શક્ય હોય ત્યાં સુધી ઓછો કરવો. ફ્રિજમાં મુકેલી ઠંડી વસ્તુ અથવા તો પાણી નો વિવેક પૂર્વક વાપરવું જોઈએ. વધુ પડતા ઠંડા … Read more

સાંધાના અને હાડકાના દુખાવાને કરો જડમૂળથી દૂર એ પણ તમારા ઘરે જ. આ 100 ટકા અસરકારક ઉપાયથી.

મિત્રો તમ પણ જાણતા હશો કે આજના જમાનામાં હાડકા અને સાંધાના દુખાવા થી લોકો ખુબજ પરેશાન જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરેલું ઉપચાર નો ઉપયોગ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. આજકાલના ખોરાક અને બજારનું વધુ પડતું ખાની પીણીના ઉપયોગ ને કારણે હાડકા માં દુઃખાવા થઈ જાય છે. જ્યારે ખટાશ વાળી વસ્તુનું સેવન … Read more

વેન્ટિલેટર વગર જ કરો તમારું ઓક્સિજન લેવલ ફુલ. આ 100 ટકા અસરકારક ઘરેલું ઉપાયથી.

મિત્રો સ્વાગત છે તમારું આજના ઘરેલું ઉપચાર લેખ માં. અમે તમને આજના ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક પદ્ધતિ અનુસાર તમને જણાવીશું કે કોરોના મહામારી સામે જંગ જીતવા માટે શું કરવું જોઈએ જેથી કોરોના ન થાય અને જો થયો હોય તો તમે જલ્દીથી નેગેટિવ થઈ જાવો અને ફરીથી હરતાં ફરતા થઈ જાઓ. તો ચાલો આજના લેખ માં … Read more

માંસ-મટન કરતા પાંચ ગણું શક્તિશાળી અને કેટલાય રોગો દૂર કરવાનો અસરકારક ઉપચાર છે આ ફળ.

મિત્રો ઉનાળાની શરૂઆતમાં ચીકુ, કેરી, આંબલી વગેરે જેવી ફળ ની સિઝન જોવા મળે છે. તે ઉપરાંત ગરમીની ઋતુ શરૂ થતાજ આ બધાજ ગરમીની ખાવાથી શરીરમાં ઠંડક નો અનુભવ થાય છે. મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થતાં જ ગુંદા આવી જાય છે. તે કાચા કે પાકા સ્વરૂપે મળી આવે છે. ગુંદા નું અથાણું બનાવવા માં આવે છે. … Read more

સાંધાના દુખાવા માટે ખોટી ગોળીઓ ગળવાનું કરો બંધ ને અપનાવો આ 100 ટકા અસરકારક દેશી ઉપાય.

મિત્રો આજના આ લેખમા અમે તમને વાત કરવા ના છીએ એક શારીરિક સમસ્યા વિશે જેનું નામ છે વા નો દુખાવો, સાંધાનો દુખાવો પંચાવન કે સાઠ વર્ષની ઉંમરની વ્યક્તિને આ સમસ્યા થતી હોય છે, પરંતુ આજના સમયમાં તો યુવાન વયે પણ વા ની સમસ્યા જોવા મળે છે. મિત્રો એલોપેથીમાં વા ની કોઈ દવા ઉપલબ્ધ નથી મિત્રો … Read more

યુરિનનો કલર પીળો થઈ ગયો છે તો ધ્યાન રાખજો આટલું ને બચાવી લો આટલા રોગોથી પોતાને. નહીંતો..

મિત્રો આજના લેખમા અમે તમને યુરીન વિશે વાત કરવાના છીએ જો આપણે યુરીન નો રંગ પીળો થઈ જાય તો આપણે થોડું સાવધાન થઈ જવું છે કારણ કે યુરીન નો રંગ પીળો થવાના અનેક કારણો છે જે આપણને અગમ ચિન્હો એટલે કે અગમ ચેતવણી આપે છે. યુરીન નો રંગ પરથી વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે જાણી શકાય છે … Read more

આજના સમયમાં દરેકને જોવા મળતા અનેક રોગો દૂર કરે છે આ ચમત્કારિક શાકભાજી. જાણો તેના અમૂલ્ય ફાયદાઓ.

મિત્રો શરીરને ટકાવી રાખવા માટે વિટામિન , પ્રોટીન તેમજ ખનિજક્ષારો ખુબજ આવશ્યક છે. બધાજ રોગોને દૂર કરવા માટે પૂરતા પ્રમાણ જરૂરી એવા વિટામિન મળવા જરૂરી છે. શરીરની તંદુરસ્ત જાળવી રાખવા માટે જુદા જુદા શાકભાજી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં તત્વો મળી જાય છે. દરેક ઋતુ પ્રમાણે લીલા શાકભાજી ખાવા જોઈએ. તેમાં ખાસ કરીને ભાજી, દૂધી, પરવળ, … Read more

તમને કોઈપણ બીમારી જલ્દી આવી જાય છે તો જરૂર થી લો આ ખોરાક ને વધારો તમારી ઇમ્યુનિટી.

મિત્રો અત્યારના સમયમાં બીમારી તથા કોરોના કાળમાં તમે ડોક્ટર કે વૈધો પાસે સાંભળ્યું જ હશે કે તમારી ઇમ્યુનિટી વધારો, ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો દરેક ડોક્ટર અને વૈધો ખાસ બીમારીમાં વચન આપતા હોય છે. અમે તમને આ લેખ મા ઈમ્યુનિટી વધારવા કયો ખોરાક લેવો જોઈએ તેના વિશે જણાવીશું. પરંતુ … Read more

અનેક રોગો જોડે લઈને આવે છે આ પ્રકારનો ગોળ. વાંચ્યા પછી ક્યારેય ના ખાતા આવો ગોળ.

મિત્રો આજકાલ લોકો ગળ્યું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. તેમાં પહેલાના જમાના માતો ગળ્યા ને વધારે મહત્વ આપવામાં આવતું હતું. લોકો ગોળ નો ઉપયોગ ચા થી માંડીને બધીજ વસ્તુમાં કરતા હતા. ખાસ કરીને ખાંડ નો ઉપયોગ ઓછો કરતા હતા. ગોળ માંથી સારા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. મિત્રો આજકાલ લોકો દાળ, શાક અને કઢીમાં ખાંડનો … Read more