પાણીની જેમ તમારા શરીરની ચરબી ઓગળવાનો 100 % અસરકારક ઘરેલું ઉપાય છે આ ચૂર્ણ.

જે લોકોનું વજન વધી ગયું હોય, જે લોકોના શરીરમાં ચરબીના થર જામી ગયા હોય, પેટ ગોળ દડા જેવુ થઈ ગયુ હોય, તેને ઓવરવેઇટ ની સમસ્યા કહેવાય છે જે લોકોનું વજન વધી ગયુ છે એ લોકો માટે આજના લેખમા અમે એક સરળ ઉપાય લઈને આવ્યા છીએ. આજના સમયમાં ઘણા બધા લોકોને વજન વધવાની સમસ્યા થવા લાગી … Read more

જો આટલુ કરશો તો કોઈ દિવસ પગમા કપાસી નહી થાય અને થયેલી પણ દુર થઈ જશે. નહીતો…..

મિત્રો તમે પણ પણ ઘણીવાર સાંભળ્યુ હશે કે કેટકલના મોઢે કે પગમાં કપાસી થઈ છે. ખાસ કરીને ગામડાના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તેઓ ઘણીવાર ચપ્પલ નો ઉપયોગ કર્યા વગર ચાલતા હોય છે તેના કારણે પગની ચામડી કડક થઇ જાય છે અને કપાસી થાય છે. તે ઉપરાંત તે લોકો ફિટ ચપ્પલનો ઉપયોગ કરે … Read more

દરેક શાકાહારી વ્યક્તિમાં જોવા મળતી B-12 ની કમીને કરો દૂર આ શાકાહારી આહારથી.

મિત્રો હાલના સમયમાં વિટામિન બ 12 ની સમસ્યા સામાન્ય બનતી જાય છે. મોટા ભાગના લોકોને આ સમસ્યા છે પરંતુ આ વિટામિન બી 12 શુ છે આજ ના આ લેખ મા અમે તમને એવી આયુર્વેદિક ગોળી બનાવતા શીખવાડીશું જેનાથી બી 12 ની ઉણપ દૂર થશે . માનવ શરીરને ચલવવા માટે વિટામિન બી 12 ની ખુબ જ … Read more

દાદર, ખરજવું અને ચામડીના રોગોને કાયમ માટે કરો દૂર આ દેશી મલમથી. 100 ટકા અસરકારક ઉપચાર.

મિત્રો ઘણી જ પ્રકારના રોગો જોવા મળે છે તેમાં કેટલાક શરીરની બહાર તો કેટલાક અંદરના ભાગમાં જોવા મળે. શરીરની બહારની ચામડીના રોગો મોટા ભાગે એલર્જી થવાને કારણે થાય છે. ચામડી પર અમુક ભાગમાં ચેપ લાગવાને કારણે પણ આ સમસ્યા જોવા મળે છે. મિત્રો ચામડી પર ચેપ લાગવાથી જે રોગો થાય છે તેને દૂર કરવા ખુબજ … Read more

જો તમે આ રસી લીધા પછી બેફિકર થઈ જતા હોય તો ના થતા નહીંતર ભયંકર પરિણામ ભોગવવા પડશે.

મિત્રો કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે રસી આપવામાં આવે છે તેના કારણે લોકોમાં થોડી ઘણી રાહત જોવા મળે છે. મિત્રો એવું જરૂરી નથી કે કોરોનાની રસી બાદ ફરી ન થઈ શકે. તે માત્ર તમારા શરીરમાં ઇમ્યુનિટી ને વધારે છે એટલે કે જ્યારે ટીબી, ટાઈફોઈડ જેવા રોગો થાય છે ત્યારે માત્ર તેનો … Read more

ચેતી જાજો નહીંતો કબજીયાત સાથે આટલા રોગો પણ આવશે વગર આમંત્રણએ તમારા ઘેર.

મિત્રો તમે પણ જાણતા હશે કે કબજિયાત ઘણા લોકો ને થાય છે મારું તો એવું માનવું છે કે 10 માંથી 6 વ્યક્તિ તો કબજિયાત ની બીમારીના ભોગ બનેલા હોય છે. તે કઈ સામાન્ય વાત નથી તેની સાથે તો બીજા કેટલાય રોગો થઈ શકે છે. દરેક વ્યક્તિ માં જોવા મળતી આ ખાસ બીમારી છે. હમેશા સંભળવા … Read more

કેલ્શિયમની ઉણપ, પેટમાં બળતરા, પેશાબમાં બળતરા જેવી અનેક બીમારીઓ દૂર કરે છે શેરડીનો રસ.

મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે કરી ના રસ ઉપરાંત શેરડીના રસ નો ખુબજ ઉપયોગ કરે છે, શેરડીનો રસ કુદરતી રીતે જ ખુબ હેલ્ધી છે તેમા કેલ્શિયમ, કોબાલ્ટ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા તત્વો ભરપૂર હોય છે. આ શિવાય શેરડીના રસ મા અનેક પ્રકારના મિનરલ્સ અને વિટામિન … Read more

જિંદગીમાં આ ચાર નિયમો અપનાવશો તો ક્યારેય નહીં પડે બીમાર અને નહીં થાય કોઈ રોગ.

મિત્રો આજના આ લેખમા અમે ચાર નિયમો બતાવાના છીએ જે ચાર નિયમોનું જો તમે પાલન કરશો તો જીવનભર બીમાર નહિ પડો અને ક્યારેય કોઈ પણ પ્રકારનો રોગ નઈ થાય ચરક શાસ્ત્ર મા ચરક ઋષિ એ સાત હજારથી પણ વધારે નિયમ આપેલ છે, પરંતુ તેમાંથી આપણે ચાર નિયમોનું પાલન કરીશું તો ક્યારેય બીમાર નહિ પડીએ આપણે … Read more

માત્ર વર્ષ માં 2 વખત પીવો આ જ્યૂસ અને લિવરનો તમામ કચરો કરો બહાર.

આપના શરીરના બધાજ અંગો નું ખુબજ મહત્વ હોય છે પરંતુ તેમનો સૌથી મહત્વનું ગણાતું અંગ એટલે લીવર. લીવર એ શરીરને મેઇન પાયો પણ ગણવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેને કાળજું તરીકે પણ ઓળખે છે. જો મિત્રો શરીરનું એક પણ અંગ બગડે તો ખામી ઉભી થાય છે. શરીરના મોટા ભાગનું કામ લીવર દ્રારા થાય છે … Read more

સાદા વાઇરસ કરતા કોરોના વાઇરસ આટલો બધો ભયાનક કેમ છે? જાણો કોરોના ની કુંડળી.

મિત્રો તમેપણ જાણતા હશો કે વિશ્વમાં કોરોનાની મહામારી કેટલી ભયાનક બની છે કોઈપણ વ્યક્તિ એ કદી વિચાર્યું પણ ન હોય તેવી સ્થિત બની ગઈ છે. સતત કોરોના ના કેસ વધતાજ જોવા મળે છે. લોકો ખુબજ પરેશાન થઈ ગયા છે. આ એક એવો વાઇરસ છે જેના કારણે ઘરની બધીજ વ્યક્તિ ઓને અસર કરે છે. વધતી જતી … Read more