માત્ર આટલું કરશો તો આજીવન માટે ડાયાબિટીસ મટાડી શકશો.

ડાયાબિટીસ મટી શકે છે ? જી હા ડાયાબિટીસ 100% મટી શકે છે, કોઇપણ પ્રકારની દવા કે સારવાર લીધા વગર પણ ડાયાબિટીસ મટી શકે છે સૌથી પહેલા આ લેખ મા આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ડાયાબિટ એટલે શું તે શેના લીધે થાય છે અને ડાયાબિટીસ થાય તો તે વગર દવાએ કઈ રીતે મટાડી શકાય. મિત્રો અત્યારના … Read more

આટલી વસ્તુ કરશો તો હાઈ બ્લડપ્રેશરની ગોળીઓ ગળવી નહીં પડે.

આજકાલ લોકો બીપીની સમસ્યાથી ખુબજ પરેશાન જોવા મળે છે. તેમાં મોટી ઉંમરના દરેક વ્યક્તિ આ બીમારીનો નો ભોગ બનેલો જોવા મળે છે. સામાન્ય રીતે જોઈએ તો ઘર દીઠ એક વ્યક્તિ બીપી ની ગોળી લેતો જોવા મળે છે. જો આવા વ્યક્તિ ઓ ફરજિયાત પણે ગોળી નો ઉપયોગ કરતાજ હોય છે. લોકો બહારનું ખાવાના શોખીન હોવાના કારણે … Read more

વારંવાર પથરી થવા પાછળ કારણ શું? અને આટલું ધ્યાન રાખશો તો ક્યારેય નહીં થાય પથરી..

⬛વારંવાર પથરી થવાના કારણો:- મિત્રો પથરી થી લોકો આજકાલ બહુ જ હેરાન પરેશાન જોવા મળે છે. પથરી થવાનું કારણ પાણી, શાકભાજી ના ક્ષારો અને બીજા અન્ય કારણોના લીધે જોવા મળે છે. પથરી થવાના કારણે તે કિડની અને મૂત્ર માર્ગની નળિયો માં જોવા મળે છે ક્યારેક તો તે પિત્તાશય જેવા અંગોમાં પણ પથરી થાય છે. પથરી … Read more

દરવર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં કરીલો આ કામ. આખું વર્ષ નિરોગી અને તંદુરસ્ત રહેશો.

મિત્રો વસંત ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ ત્રણ વસ્તુઓ ની તમારે ભરપૂર સેવન કરવાનુ છે શિયાળામાં આપણા શરીરમાં જે કોઈ પણ કફ જમા થયેલ છે તે ઉનાળામાં ઓગળવા લાગે છે અને વસંત ઋતુની શરૂઆત મા કફ ઓગળવાના ર્કારણે જઠરાગ્નિ મંદ પડે છે અને પાચનક્રિયા મંદ પડી જાય છે. જેના લીધે આપણે ભૂખ ન … Read more

ટીફીનનું ભોજન કરવાથી આવી શકે છે આટલી બીમારીઓ. ધ્યાન રાખવા જેવી બાબતો.

મિત્રો આજે તમને વાત કરવાના છીએ કે ભોજન ક્યાં ટાઈમે અને ક્યારે કરવું જોઇએ. સવારથી માંડીને રત્ન ઊંઘવાના સમય દરમિયાન કેટલી વાર ખાવું જોઈએ કે તેનાથી બીમારી ન આવી શકે તે જાણવું જરૂરી છે. સવારનો નાસ્તો કેટલા વાગે કરવો, ક્યારે ખાવુ અને રાતે કેટલા વાગે જમવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમેપણ તમારી આસપાસ ના … Read more

એકવાર આ ચૂર્ણ બનાવી લો. કાયમ માટે ગેસ અને કબજીયાત ગાયબ થઈ જશે.

મિત્રો આજકાલ લોકો ગેસ ની સમસ્યાથી ખુબજ હેરાન પરેશાન જોવા મળે છે. જેમાં ખાસ કરીને જે લોકીની પાચનશક્તિ ઓછી હોય તેવા લોકો ઝડપથી ખોરાક ને પચાવી શકતા નથી. આવા લોકો ને જો ખોરાકનું પાચન થઈ જાય તે માટે ચૂર્ણનો ઉપયોગ કરવાથી ખોરાકને પચાવી શકાય છે. ખાસ કરીને આ ગેસની સમસ્યા ભોજન કર્યા બાદ જોવા મળે … Read more

કેરીનો રસ ખાતા પહેલા યાદ રાખજો આ વાત. નહિતર આવી શકે છે એ બીમારીઓ

મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. બજારમાં અને ગામડામાં પણ દરેક જગ્યાએ કેરી જોવા મળે છે. તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. નાના હોય કે મોટા બધાજ કેરી ખાતા હોય છે. ગામડામાં દેશી કેરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે. તેની ઘણી જાતો જોવા મળે છે. ખાસ કરીને કેરીનું મોટા પાયે ઉત્પાદન વલસાડ, ગિરનાર, … Read more

જમ્યા પછી ક્યારેય ના કરશો આ 3 કામ નહીંતો આવી શકે છે એટેક અને પડી શકે છે લકવો.

મિત્રો જમ્યા પાછી શુ કરવુ અને શુ ન કરવુ તે આપણા શરીર માટે ખુબ જ મહત્વનું છે, પરતુ આ લેખમા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જમ્યા પછી એવા ત્રણ કામ છે જે તમારે ક્યારેય ન કરવા જોઇએ જો તમે આ ત્રણ કામ જમ્યા પછી કરશો તો તમને હાર્ટ એટેક, બ્રેન સ્ટોક જેવી બીમારી … Read more

વાઢીયામાંથી લોહી નીકળવું જેવા અનેક રોગોનો અક્સીર ઈલાજ છે ફટકડી. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આપને જાણીએ છીએ કે ફટકડી નો ઉપયોગ રસોડાની અમુક વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. ફટકડીને શુદ્ધ કરીને તેનો ખુબજ ઉપયોગ થતો જોવા મળે છે. ફટકડીનો શુદ્ધ કરવા માટે બજારમાંથી લાવી તેને માટીના વાસણમાં ગરમ કરીને ઠંડુ થાય પછી ટ્વિ પોપર સ્વરૂપે મળી આવે છે જેને શુદ્ધ ફટકડી તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને … Read more

સેવ ટામેટાનું શાક ખૂબ ભાવે છે? તો ચેતી જાજો નહીં તો આટલા રોગો તમારે ઘેર હશે!

મિત્રો સેવ ટામેટાનું શાક દરેક ને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ સેવ ટામેટાનું શાક જેટલુ સ્વાદિષ્ટ લાગે છે, એટલું જ શરીર માટે હાનિકારક પણ છે. તો મિત્રો આજે આ લેખમા અમે તમને જણાવીશુ કે સેવ ટામેટાનું શાક ખાવાથી આપણા શરીરમાં શું નુકસાન થાય છે. જી હા મિત્રો તમને માનવામાં પણ ના આવે કે સેવ … Read more