આખો દિવસ કામ કર્યા પછી પણ રહીશો એકદમ ઉર્જાવાન, થાક, નબળાઇ, આળસ વગેરેથી મળશે 5 મિનિટમાં છુટકારો, અપનાવો આ દેશી ઉપાય.

આખો દિવસ કામ કર્યા પછી પણ રહીશો એકદમ ઉર્જાવાન, થાક, નબળાઇ, આળસ વગેરેથી મળશે 5 મિનિટમાં છુટકારો, અપનાવો આ દેશી ઉપાય. દોસ્તો આજના સમયમાં ઘર અને કામના તણાવને લીધે લોકો માનસિક રીતે એકદમ અશક્ત બની ગયા છે. જેના લીધે તેઓ થોડું કામ કરીને પણ થાકી જાય છે. આ સાથે તેમને તણાવ અને હતાશા નો પણ … Read more

ફક્ત 10 જ કલાકમાં છાતીમાં જામી ગયેલો કફ અને શરદી થઈ જશે છૂમંતર, ખાલી કરવો પડશે આ દેશી ઉપાય.

ફક્ત 10 જ કલાકમાં છાતીમાં જામી ગયેલો કફ અને શરદી થઈ જશે છૂમંતર, ખાલી કરવો પડશે આ દેશી ઉપાય. દોસ્તો સામાન્ય રીતે હવામાનમાં પરિવર્તન થતાની સાથે લોકો વાયરલ બીમારીઓનો શિકાર બની જાય છે. જેમાં શરદી, ઉધરસ અને કફની સમસ્યા સૌથી વધુ લોકોને હેરાન કરતી હોય છે. જો તમે પણ આ વાયરલ બીમારીનો શિકાર બની ગયા … Read more

હૃદય રોગ, પથરી, હાઈ બ્લડ પ્રેશર જેવી 30થી વધારે સમસ્યાઓ દૂર કરવા માટે દરરોજ સવારે પીવો ખાસ વસ્તુનું પાણી, મળશે કાયમી ઈલાજ.

હૃદય રોગ, પથરી, હાઈ બ્લડ પ્રેશર જેવી 30થી વધારે સમસ્યાઓ દૂર કરવા માટે દરરોજ સવારે પીવો ખાસ વસ્તુનું પાણી, મળશે કાયમી ઈલાજ. મેથીના દાણાનો વર્ષોથી ભારતીય ઘરોમાં રસોઈમાં ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે, પરંતુ તમારે જાણવું જોઈએ કે મેથીના દાણા બીજા ઘણા ફાયદા પણ આપી શકે છે. હકીકતમાં મેથીના દાણા માં જરૂરી વિટામિન્સ … Read more

ચહેરા પરના ખીલ-ડાઘ થી લઈને હૃદયરોગ, ડાયાબિટીસ સુધીની સમસ્યાઓ દૂર કરે છે આ ખાસ વસ્તુ, ઘણા વર્ષોથી કરવામાં આવે છે ઉપયોગ, આજ સુધી તમે હશો અજાણ.

ચહેરા પરના ખીલ-ડાઘ થી લઈને હૃદયરોગ, ડાયાબિટીસ સુધીની સમસ્યાઓ દૂર કરે છે આ ખાસ વસ્તુ, ઘણા વર્ષોથી કરવામાં આવે છે ઉપયોગ, આજ સુધી તમે હશો અજાણ. ભારતભરમાં તમને ઘણી જગ્યાએ આમળા મળી રહે છે, આમળાને ઔષધીય ગુણોની ખાણ કહેવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેને આમળા નું નામ સાંભળ્યું નહીં હોય. વૃદ્ધ … Read more

હાર્ટ એટેક, પેટના રોગો, બ્લડ પ્રેશર, લોહીની કમી, મોટાપો સહિત 35 થી વધારે બીમારીઓ દૂર કરે છે આ ખાસ વસ્તુ, મળે છે 90% ટકા પરિણામ.

હાર્ટ એટેક, પેટના રોગો, બ્લડ પ્રેશર, લોહીની કમી, મોટાપો સહિત 35 થી વધારે બીમારીઓ દૂર કરે છે આ ખાસ વસ્તુ, મળે છે 90% ટકા પરિણામ. સામાન્ય રીતે ડોક્ટરો દ્વારા લીલા શાકભાજી ખાવાની ભલામણ કરવામાં આવે છે. આવી જ એક શાકભાજી પાલકની છે. પાલક સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય જ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય … Read more

પેટમાંથી કાયમ માટે દૂર થઈ જશે ગેસની સમસ્યા, જો આ 4 આદતોને આજથી જ છોડી દેશો.

મિત્રો અત્યારના સમયમાં વ્યક્તિઓ અનેક બીમારીઓથી પીડાતા હોય છે. આ ભાગદોડવાળી જિંદગીમાં વ્યક્તિઓને અનેક બીમારીઓ ઘર કરી ગઇ હોય છે. મિત્રો અત્યારના સમયમાં મોટાભાગની વ્યક્તિઓને ગેસ, એસીડીટી, કબજિયાત, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી અનેક પ્રકારની બીમારીઓ જોવા મળતી હોય છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને ગેસ ને લગતી સમસ્યાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. … Read more

છાશમાં મીઠું નાખીને ખાતા હોય તો થઈ જાવ સાવધાન, નહિતર થશે એવા રોગ કે જેનો નથી મળ્યો હજુ ઈલાજ

મિત્રો છાશ ને ગરીબોનું અમૃત પીણુ માનવામાં આવે છે. મિત્રો નાના બાળકોથી લઇને મોટા વ્યક્તિઓ ને છાશ ખૂબ જ પ્રિય હોય છે. દરેક વ્યક્તિઓ તેમના ભોજનમાં છાશ અવશ્ય લેતા હોય છે. મિત્રો છાશ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ છાશ માં મીઠું નાખીને સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્યને ખૂબ … Read more

કબજિયાત, બ્લડ પ્રેશર, હૃદય રોગ, આંખનો દુખાવો સહિત 33થી વધારે બીમારીઓને દુર કરે છે દ્રાક્ષ, પુરુષો માટે તો માનવામાં આવે છે રામબાણ

મિત્રો આજના આ લેખમાં અમે તમને દ્રાક્ષના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો દ્રાક્ષ નાના બાળકથી લઈને વડીલો સુધી દરેક નું પ્રીય ફળ માનવામાં આવે છે. મિત્રો દ્રાક્ષમાં અનેક પ્રકારના ખનિજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે. જેથી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે.  મિત્રો દ્રાક્ષ દરેક ને ખુબ જ પ્રિય હોય … Read more

માથાના દુઃખાવાથી લઈને તાવ શરદી જેવી 12 થી વધારે બીમારીઓને દૂર કરે છે આ રામબાણ ઘરેલુ ઉપાય, કરવા માત્રથી દેખાવા લાગશે ફરક

મિત્રો ચોમાસાની ઋતુમાં તાવ, શરદી અને ઉધરસ સામાન્ય બીમારી છે. ચોમાસાની ઋતુમાં વાઇરલ ઇન્ફેક્શન નું જોખમ વધુ પ્રમાણમાં રહે છે. ચોમાસાની ઋતુમાં આ બધી બીમારીઓનો તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં ન આવે તો ખૂબ જ મોટું ગંભીર પરિણામ ભોગવવું પડે છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને માથાના દુખાવાથી લઈને વાઇરલ ઇન્ફેક્શન સુધીની  મહત્વ ની બીમારીઓના … Read more

બી પી અચાનક ઘટી જાય તો તાત્કાલિક શું કરવું? જાણો તેની પાછળના કારણો અને ઉપાય

 ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણીકરણી ના કારણે વ્યક્તિઓમાં અનેક બીમારીઓ ઘર કરી ગઈ છે. મિત્રો અત્યારના ભાગદોડવાળા જીવનમાં વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. મિત્રો આજના આ લેખમાં અમે તમને બીપી ની સમસ્યા તાત્કાલિક ધોરણે શું ઉપચાર કરવા તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે. મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓને બીપીની સમસ્યા હોય છે. … Read more