બી પી અચાનક ઘટી જાય તો તાત્કાલિક શું કરવું? જાણો તેની પાછળના કારણો અને ઉપાય

 ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણીકરણી ના કારણે વ્યક્તિઓમાં અનેક બીમારીઓ ઘર કરી ગઈ છે. મિત્રો અત્યારના ભાગદોડવાળા જીવનમાં વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. મિત્રો આજના આ લેખમાં અમે તમને બીપી ની સમસ્યા તાત્કાલિક ધોરણે શું ઉપચાર કરવા તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે. મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓને બીપીની સમસ્યા હોય છે. … Read more

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરીલો આ નાનો ઉપાય, તમારુ બાળકને ક્યારેય નહીં પડે બીમાર.

મિત્રો નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે માતા-પિતા ખૂબ જ કાળજી લેતા હોય છે. નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. મિત્રો નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ તેને વધારવા માટે માતા-પિતા અનેક પ્રયાસો કરતા હોય છે અનેક પ્રકારના ખોરાક અને મિનરલ્સ, વિટામિન્સ બાળકોને આપતા હોય છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને બાળકોની  … Read more

તમારા માટે અમૃત કરતા ઓછી નથી આ ઝાડની છાલ, એક બે નહીં પણ 50થી વધારે બીમારીઓને કરી દે છે દૂર.

સામાન્ય રીતે આયુર્વેદમાં એવા ઘણા ફળ, ફૂલ, છોડ અને ઔષધીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જે ઘણી બીમારીઓને દૂર કરીને આપણને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે. આવી જ એક વસ્તુ અર્જુનની છાલ છે. જે શારીરિક સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ જીવન આપવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને અર્જુનની છાલનો … Read more

જો તમે આ સમયે ખાઈ લો છો બપોરનું ભોજન, તો વધી શકે છે તમારી સમસ્યાઓ.

સામાન્ય રીતે શારીરિક તાકાત અને ઊર્જા માટે યોગ્ય ખાનપાન એકદમ જરૂરી છે. જો તમે અયોગ્ય ભોજન ખોટા સમયે ખાવ છો તો તમારું શરીર અનેક બીમારીઓનું શિકાર બની શકે છે. દરેક કામની જેમ બપોરનું ભોજન કરવાનો પણ ચોક્કસ સમય હોય છે. જે સમયે તમારા શરીરને પોષણ અને ઊર્જાની સૌથી વધારે જરૂર હોય છે. જો તમે આ … Read more

જીવનમાં આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો 100 વર્ષ સુધી નહીં પડો બીમાર, ક્યારેય ચઢવા નહી પડે દવાખાનાના પગથિયાં.

આજના સમયમાં ઘણા લોકો પૈસા કમાવવાની હોડમાં પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું ચૂકી જતા હોય છે. જોકે તમારે જાણવું જોઈએ કે આરોગ્ય સારું હશે તો તમે આજે નહિ તો કાલે કમાઈ લેશો. આનાથી વિપરીત વિચારીએ તો જો આરોગ્ય સારું હશે નહિ તો પૈસાનું શું કરશો. આવામાં દરેક વ્યક્તિએ પોતાના આરોગ્યને પહેલી સંપત્તિ તરીકે ઓળખવી જોઈએ. જોકે … Read more

કેટલા સમય પછી બદલી નાખવો જોઈએ ટૂથબ્રશ? જાણો તેને બદલાવનો યોગ્ય સમય.

દાંત આપણા શરીરનો ખુબ જ મહત્વપૂર્ણ અંગ છે. કારણ કે દાંતની મદદથી આપણે ભોજનને ચાવી શકીએ છીએ, જેના લીધે આપણા પેટને ખોરાક પચાવવામાં આસાની રહે છે. જેના પરથી કહી શકાય કે દાંત પાચન શક્તિ વધારવા માટે પણ કામ કરે છે. આ માટે ખૂબ જ જરૂરી છે કે દાંતની ખૂબ જ દેખભાળ કરવામાં આવે. આજ કારણ … Read more

પ્રેગ્નેન્સીના 9મા મહિનામાં ભૂલથી પણ ના ખાતા આ વસ્તુ. નહીંતો હેરાન થશો.

મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે ગર્ભાવસ્થા દરમિયાન નવમાં મહિને કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી કરીને તમે સ્વસ્થ બાળકને જન્મ આપી શકો. મિત્રો આ સમય દરમિયાન વ્યક્તિ ખૂબ જ રોમાંચિત થઈ જાય છે જે બાળક માટે તમે લાંબા સમય સુધી ઇન્તજાર કર્યો હતો તે આવતા મહિને તમારા ગોદમાં હશે. મિત્રો આ સમય … Read more

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં દેખાવા લાગે છે આવા સંકેતો, જો દેખાય તો તરત જ ખાઈ લો આ વસ્તુ.

આજના સમયમાં બહારના ભોજન અને અનિયમિત જીવનશૈલીને લીધે વ્યક્તિ અનેક રોગોનો શિકાર બની ગયો છે. મોટાભાગના લોકો આખો દિવસ ઓફિસમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ શારીરિક કાર્યો પાછળ સમય પસાર કરી શકતા નથી. જેના લીધે તેમને લોહી જાડું થઈ જવું, હાર્ટ એટેક, હાર્ટ સ્ટોક, નસ બ્લોક થઇ જવી, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર ની સમસ્યા, કોલેસ્ટ્રોલ લેવલમાં સમસ્યા … Read more

કિડની ખરાબ થતાં પહેલાં શરીરમાં મળવા લાગે છે આ ખાસ સંકેત, જો સમયસર સમજી લીધા તો બચી જશે જીવ.

સામાન્ય રીતે કુદરત દ્વારા આપણા શરીરની રચના એવી રીતે કરી છે કે કોઈપણ રોગ થતા પહેલા તેના સંકેત આપણને કેટલાક અંગોમાં ફેરફાર દ્વારા મળે છે. હા, જ્યારે પણ શરીરમાં કોઈ મોટો રોગ થતો હોય છે ત્યારે તેના વિશેની બધી જ માહિતી કેટલાક સંકેત દ્વારા મળી જાય છે. જો કોઈ વ્યક્તિ આ સંકેત ને ઓળખી લે … Read more

દરરોજ આ ચૂર્ણને ચપટીભર ખાઈ લેશો તો 100થી વધુ બીમારીઓ થઇ જશે છૂમંતર, ક્યારેય ચઢવા નહિં પડે દવાખાનાના પગથિયાં..

દોસ્તો આજ પહેલા તમે ઘણી વખત ત્રિફળા વિશે સાંભળ્યું હશે. ત્રિફળા એ ત્રણ ઔષધોનું મિશ્રણ છે. જે તમારા શરીરમાં રહેલી મોટાભાગની બીમારીઓ દૂર કરીને તમને સ્વસ્થ શરીર આપવામાં કામ કરે છે. વળી તેનાથી કલિકલી આડઅસર થઇ શકતી નથી. જો તમે દરરોજ યોગ્ય રીતે ત્રિફળાનો ઉપયોગ કરો છો તો તેનાથી પાચન શક્તિ યોગ્ય રહે છે અને … Read more