શું તમે પણ માથાના દુખાવા, આઘાશિશી અને માઇગ્રેન ની સમસ્યાથી થઇ ગયા છો પરેશાન? તો કરી લો આ ઉપાય, થોડીક જ મિનિટોમાં મળી જશે રાહત…

માઇગ્રેન નો દુઃખાવો સામાન્ય માથાના દુખાવાથી એકદમ અલગ છે. જે વ્યક્તિ આ સમસ્યાથી પીડિત હોય છે તે વ્યક્તિ જ આ દુખાવાનો અનુભવ કરી શકે છે. ઘોંઘાટ, ઉલ્ટી, પ્રકાશ અને અનિચ્છનીય અવાજને લીધે આ સમસ્યામાં વધારો થઈ શકે છે. આ સાથે જ્યારે માઇગ્રેન ની સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિનો આખો દિવસ બરબાદ થઈ જાય છે. જ્યારે … Read more

રાતે પલાળેલી આ ખાસ વસ્તુને સવારે ઊઠીને ખાઈ લેશો તો જીવનમાં ક્યારેય નહીં પડો બીમાર… વૃદ્ધ થશો ત્યાં સુધી રહેશો એકદમ જુવાન..

સામાન્ય રીતે બદામ ખાવી સ્વાસ્થય માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે. તેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ શામેલ હોય છે. બદામ ફોસ્ફરસ, વિટામિન B2 અને કોપરનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. આવામાં જો તમે દરરોજ એક મુઠ્ઠી બદામ નું સેવન કરો છો તો તને વજન વધારો, હૃદયની સમસ્યાઓ, આળસ વગેરેને દૂર … Read more

ભોજન કરી લીધા પછી ભૂલથી પણ આ ચીજ વસ્તુઓનું ના કરતા સેવન, નહીંતર ઉલ્ટી, ઉબકા સહિત આ ગંભીર સમસ્યાનો કરવો પડશે સામનો..

આધુનિક જીવનમાં લોકો વધુ પડતાં વ્યસ્ત થઈ ગયા છે. આ વ્યસ્તતાની અસર તેમના ખાનપાન અને શારીરિક ક્ષમતા પર પડી રહી છે. જેના લીધે લોકો અનેક બીમારીઓ થાઇરોઇડ, બ્લડ સુગર, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનો શિકાર બની ચૂક્યા છે. ખાનપાનનું આપણા સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. આપણે જે કંઇપણ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા શરીર … Read more

બ્લડ પ્રેશર વધી જાય છે કે ઓછું થઈ જાય તો ચિંતા કર્યા વગર કરી લો તમારા રસોડામાં રહેલા આ ઉપાય, 100% મળી જશે અસરકારક ઈલાજ…

આજના સમયમાં ઘણા લોકો હાઈ બ્લડ પ્રેશર સાથે જોડાયેલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જો આ સમસ્યાનું સમયસર નિરાકરણ ના કરવામાં આવે તો સમસ્યામાં વધુ વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં તેનું સમયસર નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, … Read more

અગણિત બીમારીઓનો આ છે એકમાત્ર ઉપાય, આ રીતે કરશો ઉપયોગ તો 90 ટકા બીમારીઓ થઈ જશે ગાયબ.

મિત્રો આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા-પાઠ માટે જ કરીએ છીએ. પણ આ વસ્તુનો ઉપયોગ આપણે આપણી તંદુરસ્તી માટે પણ કરી શકીએ છીએ. આવી જ એક વસ્તુ છે કપૂર. કપુરનો સીધો ઉપયોગ કરો કે પછી કપૂરના તેલનો ઉપયોગ ઘણો ફાયદાકારક છે. કપૂરનો ઉપયોગ ફક્ત વાતાવરણને શુદ્ધ કરવામાં ઉપયોગી થાય છે. પણ કપૂર કે કપૂર માંથી … Read more

99% લોકો અજાણ છે આ ખાસ પ્રકારના ડ્રીંક નું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે, આ જટિલ બીમારીઓ પણ દૂર ભાગી જાય છે…

સામાન્ય રીતે ધાણાનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. તે સ્વાસ્થયની દ્વષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેઓ ઉપયોગ મોટેભાગે ભોજનમાં સ્વાદ વધારવા માટે થાય છે પણ તમે તેનો ઉપયોગ કરીને અનેક બીમારીઓ પણ દૂર કરી શકો છો. હકીકતમાં ધાણાના બીજ, મૂળ, પાન, ફળ જેવી દરેક વસ્તુ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે. સવારે ખાલી પેટ … Read more

ડાયાબીટીસની સમસ્યા થવા પર કારગર છે આ હેલ્થી ડ્રીંક, પીવા માત્રથી નિયંત્રણમાં આવી જાય છે બ્લડ સુગર..

જો કોઈ વ્યક્તિ ડાયાબીટીસ નો શિકાર છે તો તેને ખાવા પીવા પર પૂરતું ધ્યાન આપવું પડે છે. કોઈપણ વસ્તુ ખાતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે તે તેની મદદથી કેટલા કાર્બોહાઇડ્રેડ લઈ રહ્યો છે, કારણ કે તેનાથી વ્યક્તિનું બ્લડ સુગર પ્રભાવિત થઈ શકે છે. આવામાં ડાયાબીટીસ થી પીડિત લોકોનો ખોરાક એકદમ સંતુલિત હોવો … Read more

આંખોની રોશની વધારવાથી લઈને આ સમસ્યાઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે આ ખાસ વનસ્પતિના પાન, અવશ્ય કરવો જોઈએ તેનો ઉપયોગ.

આપણા માંથી ઘણા લોકો એવા હોય છે, જેમને ખાવાનો ખૂબ શોખ હોય છે. તેઓ દરેક સમયે અલગ અલગ વસ્તુઓ ખાતા નજરે પડે છે. જોકે વ્યક્તિએ ખાતી વખતે તેના સ્વાસ્થયની પણ કાળજી લેવી જોઈએ અને તે જે વસ્તુ ખાઈ રહ્યો છે તેની સ્વાસ્થય પર કેવી અસર પડી શકે છે, તેના વિશે પણ વિચાર કરવો જોઈએ. આપણે … Read more

કોઈપણ જાતના ખર્ચ કર્યા વગર પગના દુખાવા અને સોજાની સમસ્યા દૂર કરવા ઘરબેઠા કરી જુવો આ કામ, મળી જશે કાયમી ધોરણે છૂટકારો…

આજના આધુનિક સમયમાં બધું પડતા સમય સુધી ખુરશીમાં પગ નીચે કરીને બેસી રહેવાથી અથવા બેઠાળા જીવનને લીધે વ્યક્તિ અનેક રોગોનો શિકાર બની ગયો છે. જેમાં હાથ પગના દુખાવા, સોજાની સમસ્યા સૌથી ટોચ પર આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને પગનો દુઃખાવો થાય છે અથવા સોજોની સમસ્યા થાય છે ત્યારે તેને ચાલવામાં અને બેસવામાં પો તકલીફ પડે … Read more

શરીરમાં દેખાવા મળી જાય આ ખાસ પ્રકારના લક્ષણ તો ભૂલથી પણ ના કરશો નજરઅંદાજ, નહીંતર બની શકો છો ડાયાબીટીસ ના શિકાર..

આ દુનિયામાં જો કોઈ રોગ પોતાનો સૌથી વધુ પક્રોપ ફેલાઈ ચૂક્યો હોય તો તે ડાયાબીટીસ છે. હા, દુનિયામાં આજે 42 કરોડથી વધુ લોકો આ બીમારીનો સામનો કરી રહ્યા છે. આ બીમારી એવી છે જેનો કોઈ ઈલાજ પણ શક્ય નથી. જેના લીધે જિંદગીભર તેનો સામનો કરવો પડતો રહે છે. આ સાથે ડાયાબીટીસ એક એવો રોગ છે, … Read more