આયુર્વેદ

ભોજન કરી લીધા પછી ભૂલથી પણ આ ચીજ વસ્તુઓનું ના કરતા સેવન, નહીંતર ઉલ્ટી, ઉબકા સહિત આ ગંભીર સમસ્યાનો કરવો પડશે સામનો..

આધુનિક જીવનમાં લોકો વધુ પડતાં વ્યસ્ત થઈ ગયા છે. આ વ્યસ્તતાની અસર તેમના ખાનપાન અને શારીરિક ક્ષમતા પર પડી રહી છે. જેના લીધે લોકો અનેક બીમારીઓ થાઇરોઇડ, બ્લડ સુગર, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનો શિકાર બની ચૂક્યા છે.

ખાનપાનનું આપણા સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. આપણે જે કંઇપણ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા શરીર પર પડે છે. જો આપણે દરરોજ પૌષ્ટિક આહાર ખાઈએ છીએ તો તેની અસર આપણા જીવન પર સારી પડે છે અને કોઈપણ રોગ થઈ શકતો નથી

પંરતુ જો ખાવામાં સહેજ પણ ખરાબી આવે છે તો આપણું શરીર અનેક બીમારીઓની ઘેરાઈ જાય છે. જોકે ખાનપાનની સાથે સાથે ફૂડ કોમ્બિનેશન ની અસર પણ આપણા સ્વાસ્થય પર પડે છે. જેનું સેવન આપણે ખાધા પછી કરવું જોઈએ નહીં.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી ચીજ વસ્તુઓ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ, ભોજન પછી ખાવા માત્રથી સ્વાસ્થયને નુકસાન થાય છે. તો ચાલો આપણે આ ચીજ વસ્તુઓ વિશે જાણીએ.

ચા કોફી :- ભોજન કર્યાના 1 કલાક સુધી ચા કોફીનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેનાથી પાચન સાથે જોડાયેલ સમસ્યાઓ થઈ શકે છે. કારણ કે જ્યારે આપણે ભોજન પછી તરત જ ચા અથવા કોફીનું સેવન કરો છો તો

શરીરમાં સ્થિત કેમિકલ ટેનિન આયરન ને સૂકવવાની પ્રકિયામાં અવરોધ આવે છે. આ સાથે ભોજન પછી તરત જ કોફી પીવાથી એનિમિયા ની સમસ્યા થઇ શકે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ભોજન પછી કોફીનું સેવન ટાળવું જોઈએ.

આલ્કોહોલ :- ભોજન કર્યા પછી આલ્કોહોલ નું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી ડાઇજેશન ની પક્રિયામાં સમસ્યા આવે છે અને આંતરડામાં નુકસાન થાય છે. તેથી ભોજન કર્યા ના પહેલા અને પછી 20થી 30 મિનિટ સુધી આલ્કોહોલ નું સેવન કરશો નહીં.

ફળ :- ભોજન પછી ફળોનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આમ તો ફળ આપણા સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક છે પણ ભોજન પછી તેનો ઉપયોગ કરવાનો ટાળવું જોઈએ. જો તમે ભોજન પછી ફળોનું સેવન કરો છો

તો તેનાથી પેટમાં દુઃખાવો અને પાચન ક્રિયામાં સમસ્યા આવી શકે છે. આ સાથે તેનાથી ફળોમાં હાજર પોષક તત્વો પણ મળી શકતા નથી. આવી સ્થિતિમાં ભોજન પછી ફળો ખાવાનું ટાળવું જોઈએ.

ઠંડુ પાણી :- ભોજન કર્યા પછી ક્યારેય ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. કારણ કે ઠંડુ પાણી પીવાથી પાચન ક્રિયામાં સમસ્યા આવી શકે છે. હકીકતમાં ઠંડુ પાણી પીવાથી તેનો જથ્થો પેટમાં જમા થઇ જાય છે,

જે પાચન શક્તિ ને નબળી બનાવે છે અને ખોરાક નું પાચન થઇ શકતું નથી. નિષ્ણાત લોકો કહે છે કે હંમેશા ભોજન કર્યા પછી હૂંફાળું અથવા રૂમ તાપમાનમાં જે પાણી હોય તેનું સેવન કરવું જોઈએ.

સિગારેટ :- એવા ઘણા લોકો છે કે જેઓ ભોજન કર્યા પછી સિગારેટ પીવાની ખરાબ આદતનો શિકાર બની ગયા હોય છે. આવી સ્થિતિમાં જો તમે પણ આવા લોકો માંથી એક છો તો તમારે જાણી લેવું જોઈએ કે તેનાથી ઇરીટેબલ બાવલ સિંડ્રોમ નામની સમસ્યા થઇ શકે છે.

જેનાથી પેટમાં અલ્સર ની સમસ્યા વધી શકે છે. એક સંશોધન અનુસાર ભોજન કર્યા બાદ સિગારેટ પીવાથી એક સાથે દસ સિગારેટ પીવા જેટલું નુકસાન થાય છે. તેથી સિગારેટ ભોજન કર્યા બાદ તરત જ ના પીવી જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *