અનેક રોગોનો દુશ્મન એટલે કડવો લીમડો

અનેક રોગોનો દુશ્મન એટલે કડવો લીમડો :-   લીમડાના પાંચ ભાગ મૂળ, છાલ, પાંદડાં, ફૂલ અને ફળ વગેરે છે. જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે. તેનો સીધો ઉપયોગ ઔષધી તરીકે થઇ શકે છે. :-    લીમડામાં પ્રોટીન, કાર્બોહાઇડેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામિન-એ, સી જેવાં સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો હોય છે. તેનાં પાંદડાંઓના નિયમિત … Read more

નાની નાની વાતે દવાખાને ના જવાય અજમાવો આ મસાલા માં વપરાતી વસ્તુ અને દૂર કરો અનેક રોગો.

★  નાની નાની વાતે દવાખાને જવુ તે યોગ્ય નથી .આપના ઘર માં કેવી કેટલીક દવાઓ હોય જ છે તે આપણે જાણતા હોતા નથી એટલે દવાખાના ના ચક્કર કર્યા જ કરીએ છીએ પણ જો અમુક ઘરેલુ ઉપચાર વિશે જાણવું જરૂરી છે અને અમે તમને આવી જ ઘરે થી નાના મોટા રોગો મટાડી શકો તેવી એક ઘરેલુ … Read more

ગુવાર ખાશો તો ઘોડાની જેમ દોડતા થઈ જશો.

◆  ગુવાર ખાશો તો ઘોડાની જેમ દોડતા થઈ જશો. ◆  આપણે કેટલાક શાકભાજી આવા ખાઈએ છીએ જેના આપણે ગુણ વિશે જાણતા નથી તેમાં અમુક શાકભાજી આવા ફાયદા કારક હોય છે કે તે તમને નવું જીવન અર્પિત કરી દેતા હોય છે. એવું શાકભાજી માં ઉપયોગ થતા ગુવાર નું પણ કામ છે તો ચાલો આપણે જોઈએ ગુવાર … Read more

ધાણા છે એક અદભૂત ઔષધિ ધાણા ના સેવન થી દુર થાય છે અનેક રોગો

ધાણા છે એક અદભૂત ઔષધિ ધાણા ના સેવન થી દુર થાય છે અનેક રોગો. = 】  તમે ધાણા વિશે તો જાણતા જ હશો જેને ઇંગ્લિશ માં  coriander તરીકે ઓળખાય છે. = 】 ભારતીય શાકમાં આનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. મસાલો અને વ્યજનોમાં સ્વાદની માત્રા વધારવા અને સ્વાદિષ્ટ બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે … Read more

લોહી બનાવાનું મશીન છે આ ફ્રુટ. આના વિશે જરૂર થી જાણીલો. જરું તમારે કામ આવશે.

★  લોહી બનાવાનું મશીન છે આ ફ્રુટ. આના વિશે જરૂર થી જાણીલો. જરું તમારે કામ આવશે. ★  અત્યારે મોટા ભાગ ના લોકો ને લોહી ની કમી હોય છે કારણ કે અત્યાર ના ખોરાક પેલા જેવા રહ્યા નથી. અત્યારે અનાજ પકવવા માં પણ રાસાયણિક ખાતરો નો બહુ ઉપયોગ વધી ગયો છે અને શાકભાજી માં પણ અત્યારે … Read more

આ ફળ ના સેવન થી તમે અનેક નાના-મોટા કેટલાય રોગો દૂર કરી શકો છો.

અત્યાર ના સમય માં લોકો પોતાનું આરોગ્ય સારું રહે તે માટે અને પ્રયોગ કરતા હોય છે પણ જો તમે ડ્રગનફ્રુટ નો પ્રયોગ એક વાર કરો તો તમને અને ફાયદા થાય છે. 】 આ ભાગદોડ ભરી જિંદગી માં લોકો પોતાની અને સમસ્યાઓ ને બહુ ધ્યાન રાખતા નથી પણ પછી અમુક સમય પછી તે પોતાની સમસ્યાઓ થી … Read more

ઘઉંના જવારા તો ઈશ્વરીય બક્ષિશ જ ગણાય કારણ કે તે નવું જીવન બક્ષનારું ઔષધ તરીકે ઓળખાય છે. તો ચાલો જાણીએ ?

ઘઉંના જવારા તો ઈશ્વરીય બક્ષિશ જ ગણાય કારણ કે તે નવું જીવન બક્ષનારું ઔષધ તરીકે ઓળખાય છે. તો ચાલો જાણીએ ? =】જવારા ઉગાડવાની રીત :- =]  6 થી 8 પહોળાઈવાળા માટીના કોડિયા કે કુંડામાં કોઈપણ કુટુંબની જરૂરિયાત પ્રમાણે 7 , 14 , 21 કે 28 ગ્રામમાં ચોખ્ખી સારી કાળી ખેતરાઉ માટી નાખીને કોઈપણ જાતનું રસાયણ … Read more