માત્ર 20 જ મિનિટમાં પેટમાં જામી ગયેલો કચરો બહાર કાઢી દેશે આ વસ્તુ, પછી જીવનમાં ક્યારેય નહી થાય કબજિયાત અને પેટના વિકારની સમસ્યા.

દોસ્તો આજના સમયમાં બહારના ભોજન અને અનિયમિત જીવનશૈલીને લીધે લોકો ઘણી બીમારીઓને સામેથી આમંત્રણ આપી રહ્યા છે. જેમાંથી કેટલીક બીમારીઓ તો એવી હોય છે કે જે એક વખત પાછળ પડી જાય તો દૂર થવાનું નામ લેતી નથી. આવી જ એક સમસ્યા કબજિયાત ની છે. કબજિયાત પેટ સાથે જોડાયેલ સમસ્યા છે અને તે પેટ યોગ્ય રીતે … Read more

છાશમાં મીઠું નાખીને ખાતા હોય તો થઈ જાવ સાવધાન, નહિતર થશે એવા રોગ કે જેનો નથી મળ્યો હજુ ઈલાજ

મિત્રો છાશ ને ગરીબોનું અમૃત પીણુ માનવામાં આવે છે. મિત્રો નાના બાળકોથી લઇને મોટા વ્યક્તિઓ ને છાશ ખૂબ જ પ્રિય હોય છે. દરેક વ્યક્તિઓ તેમના ભોજનમાં છાશ અવશ્ય લેતા હોય છે. મિત્રો છાશ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ છાશ માં મીઠું નાખીને સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્યને ખૂબ … Read more

એક ગ્લાસ દૂધ સાથે ચપટી આ વસ્તુનું સેવન કરી લેશો તો ઘસઘસાટ આવશે ઊંઘ, ક્યારેય નહી લેવી પડે ઊંઘની ગોળીઓ.

દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો તણાવ અને કામના લોડને લીધે રાત દરમિયાન શાંતિથી ઊંઘ લઈ શકતા નથી. જેના લીધે તેઓ ઊંઘની ગોળીઓ ગળતા હોય છે, જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ. કારણ કે દરરોજ ગોળીઓ ખાવાથી લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તેથી તમારે શક્ય એટલા ઘરેલુ ઉપચાર કરવા … Read more

સવારે ખાલી પેટ પી લો આ એક વસ્તુ, ડાયાબીટીસ, થાઇરોઇડ, હૃદય રોગની સમસ્યાઓ થઇ જશે છૂમંતર.

દોસ્તો ધાણા નો ઉપયોગ ઘણા વર્ષોથી આપણા ભારતીય રસોડામાં એક મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જે ભોજનનો સ્વાદ વધારવા માટે કામ કરે છે. જોકે તમારે જાણવું જોઈએ કે ધાણા સ્વાદની સાથે અનેક બીમારીઓને દૂર કરવા માટે પણ કામ કરે છે. હજારો વર્ષથી આપણા આર્યુવેદ શાસ્ત્રમાં ધાણાનું એક અલગ સ્થાન છે. તેનો ઉપયોગ કરીને તમે … Read more

માથાના દુઃખાવાથી લઈને તાવ શરદી જેવી 12 થી વધારે બીમારીઓને દૂર કરે છે આ રામબાણ ઘરેલુ ઉપાય, કરવા માત્રથી દેખાવા લાગશે ફરક

મિત્રો ચોમાસાની ઋતુમાં તાવ, શરદી અને ઉધરસ સામાન્ય બીમારી છે. ચોમાસાની ઋતુમાં વાઇરલ ઇન્ફેક્શન નું જોખમ વધુ પ્રમાણમાં રહે છે. ચોમાસાની ઋતુમાં આ બધી બીમારીઓનો તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં ન આવે તો ખૂબ જ મોટું ગંભીર પરિણામ ભોગવવું પડે છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને માથાના દુખાવાથી લઈને વાઇરલ ઇન્ફેક્શન સુધીની  મહત્વ ની બીમારીઓના … Read more

બી પી અચાનક ઘટી જાય તો તાત્કાલિક શું કરવું? જાણો તેની પાછળના કારણો અને ઉપાય

 ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણીકરણી ના કારણે વ્યક્તિઓમાં અનેક બીમારીઓ ઘર કરી ગઈ છે. મિત્રો અત્યારના ભાગદોડવાળા જીવનમાં વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. મિત્રો આજના આ લેખમાં અમે તમને બીપી ની સમસ્યા તાત્કાલિક ધોરણે શું ઉપચાર કરવા તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે. મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓને બીપીની સમસ્યા હોય છે. … Read more

જૂનામાં જૂની શરદી દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે આ વસ્તુ, જિદ્દી કફ પણ થઈ જશે દૂર.

જૂનામાં જૂની શરદી દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે આ વસ્તુ, જિદ્દી કફ પણ થઈ જશે દૂર. દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈક બીમારીનો શિકાર હોય છે. જેમાંથી કેટલીક બીમારીઓ તો એવી હોય છે કે દવા લીધા પછી પણ દૂર થતી નથી. જો તમે પણ આવી વાયરલ બીમારીઓનો શિકાર બની ગયા … Read more

ઝડપથી વજન ઓછું કરવા માંગતા હોય તો દરરોજ પીવો આ પીણું, થોડાક જ સમયમાં બની જશો પાતળા.

આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને બેઠાળા જીવનને લીધે ઘણા લોકો વજન વધારાનો સામનો કરી રહ્યા હોય છે. આ સમસ્યા થવા પર વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સાથે લોકોની સામે શરામ પણ આવે છે. જોકે આજે અમે તમને એક એવા ઘરેલુ ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે આસાનીથી વજન … Read more

આ ચાર રોગ ધરાવતા લોકો ભૂલથી પણ ના ખાવી જોઈએ બદામ, નહીંતર માંદગીમાં સપડાય જશો.

સામાન્ય રીતે બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે. તેના સેવનથી ઘણી સ્વાસ્થય સબંધિત બીમારીઓ દૂર કરી શકાય છે અને આજ પહેલા તમે ઘણી વખત બદામ ખાવાથી થતા ફાયદાઓ વિશે વાંચ્યું હશે. જોકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જેમ સિક્કાની બે બાજુ હોય છે એવી જ રીતે કોઈપણ વસ્તુના ફાયદા અને ગેરફાયદા … Read more

હવે ઘરબેઠા આસાનીથી દૂર કરી શકાશે નસોનું બ્લોકેઝ, ખાલી કરવુ પડશે આ એક નાનકડું કામ.

દોસ્તો આજના સમયમાં ખોટા આહાર અને નબળી જીવનશૈલીને લીધે લોકો અનેક પ્રકારની બીમારીઓનો શિકાર બની ગયા છે. આ માટે તેઓ ડોકટર પાસે જવાની ઈચ્છા રાખે છે. જેનાથી તમને રાહત મળી શકે છે. જોકે કેટલાક રોગ એવા હોય છે કે જેનાથી તાત્કાલિક છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. આવી જ એક સમસ્યા નસ બલોકેઝ થઈ જવાની … Read more