અનિંદ્રાની સમસ્યાથી ખૂબ જ કંટાળી ગયા છો તો કરો આ ઘરેલું ઉપાય.

આજના યુગ નો સૌથી મોટો પ્રશ્ન એ ઊંઘ ન આવી એટલે કે અનિંદ્રા.લોકોમાં વધુ પડતી ચિંતા,એકધારું કામ,સતત વિચારો વગેરે ને કારણે અનિંદ્રા નો ભોગ બનેલા માણસો જોવા મળે છે. સતત ગુસ્સો,વારંવાર વાતનું પુનરાવર્તન વગેરે મગજના જ્ઞાનતંતુઓને આરામ આપતું નથી અને સતત વિચારો કર્યા કરે છે જેના કારણે પણ અનિંદ્રા જોવા મળે છે. અનિંદ્રા થવાનો ઘણા … Read more

આદુના છે ગજબના ફાયદાઓ. ફાયદા એટલા બધા છે કે તમે ગણતા રહી જશો..

આ લેખમાં મિત્રો તમને જણાવીશું કે આદુ ના જાદુઈ ફાયદા વિશે. આદુ નો ઉપયોગ માત્ર ચામાં જ નહીં પરંતુ અનેક રીતે તેનો ઉપયોગ જોવા મળે છે. આયુર્વેદ માં તેના ઘણા ફાયદા બતાવવામાં આવ્યા છે.શિયાળામાં આદુ નો ભરપૂર પ્રમાણ માં ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉનાળામાં પણ ઉપયોગ કરવાથી બીમારીઓ દૂર રહે છે. બારેમાસ તે ઓ … Read more

ફુલાવાર જેવી દેખાતી બ્રોકલીના છે જબરદસ્ત ફાયદાઓ.

મિત્રો આ લેખ માં તમને બ્રોકલી ના ફાયદા વિશે જણાવીશું તે શરીર માટે કેટલુ ફાયદાકારક છે અને મુખ્યત્વે ક્યાં ભોજન માં વપરાય છે તેના વિશે મિત્રો આજે વાત કરવાની છે. ફ્લાવર જેવો દેખાવ પરંતુ તેના કરતા પણ સુંદર દેખાવે બ્રોકલી ખૂબ જાણીતી છે. તેનો ખાસ કરીને ઇટાલિયન ભોજન માં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે … Read more

જાયફળ અને જાવંત્રી છે અનેક રોગો અને તેના દુખાવા દૂર કરવામાં છે ફાયદાકારક. આજે આર્ટિકલ વાંચીને અવશ્ય જાણીલો ફાયદાઓ.

આજકાલ લોકો મસાલા અને બીજા ઘણીબધી વસ્તુમાં જાયફળ નો ઉપયોગ થાય છે. તેનો ખાસ કરીને મીઠાઈઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જાયફળ તીખું, ઉષ્ણ, ભોજન પર રુચિ ઉતપન્ન કરનાર, કફ અને વાયુ નો નાશ કરનાર તથા મળ ને રોકનાર છે. તે મોંઢા નુ બેસ્વાદપનું, મળ ની દુર્ગંધ, ઉલટી, ઉધરસ, ઉબકા અને કૃમિ માં ખૂબ ફાયદો કરે … Read more

વર્ષો પુરાણા સફેદ કોઢને કરો દૂર એ પણ ઘરેલુ ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટકલ અવશ્ય વાંચો..

ખાસ કરીને તમારી આસપાસ આવા ઘણા લોકો જોવા મળે છે કે જે આ રોગ નો ભોગ બનેલા હોય છે. સફેદ કોઢ થવાને કારણે પણ સમાજમાં લોકો તેમને હીનભાવના વાળા ઘણે છે અને તેમની દરેક બાબતમાં અવગણના કરવામાં આવે છે. જો તમારા ગામમાં કે સોસાયટીમાં જો એવો વ્યક્તિ હોય તો લોકો તેનાથી દૂર ભાગે છે. લોકો … Read more

સંધિવાને કરો દૂર એ પણ ઘરેલું ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો..

મિત્રો આ લેખમાં અમે તમને સંધિવા વિશે જણાવીશું. સંધિવા એટલે શું ? તો સંધિવા એટલે આમ તો નામ પરથી ખબર પડે કે સંધિવા એટલે સાંધા ના દુઃખાવા, જેમકે શરીર માં જ્યાં પણ દુઃખાવા થાય એટલે કે હાથ ના દુઃખાવા, પગના દુઃખાવા, ગોઠનના દુઃખાવા, ગુટીના દુઃખાવા, કાંડાના દુઃખાવા, કોણીના દુઃખાવા, ખભાના દુઃખાવા આ તમામ પ્રકારના દુઃખાવા … Read more

કુંવારપાઠું છે અનેક રોગો દૂર કરવામાં સક્ષમ. દરેક રોગો દૂર કરવામાં છે કંઈક ને કંઈક ફાયદા..વધુ માહિતી માટે આર્ટિકલ વાંચો..

મિત્રો કુંવારપાઠું એ આપણને ઘણું ફાયદાકારક તો છે પણ સાથે સાથ આશીર્વાદરૂપ પણ છે. કુંવારપાઠું ને અંગ્રેજી માં આપણે એલોવેરા કહીએ છીએ. કુંવારપાઠું એ જંગલ વિસ્તારમાં તેમજ બાગ બગીચામાં અને ઘર આંગણે પણ થતા હોય છે. વિટામિન, મીનરલ, કેલ્શિયમ, આર્યન જેવા તત્વોથી ભરપુર હોય છે કુવારપાઠાનો રસ. તો જાણીલો કુંવારપાઠું આપણા જીવન માટે કેટલું અમૂલ્ય … Read more

આખી જિંદગી થાઈરોઈડની ગોળીઓ ગળવામાંથી મેળવો મુક્તિ એ પણ ઘરેલું ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો.

થાઇરોઇડ ગ્રંથી છે શું? તેના ક્યાં લક્ષણો અને ક્યાં કારણો હોય શકે તેની આજે વાત કરીશું. દરેક વ્યક્તિમાં આ ગ્રંથિ નુ ખૂબજ મહત્વ જોવા મળે છે તેના કારણે શરીર નું તપમાં જાળવી રાખવામાં મદદ કરે છે. અને નાનાં બાળકો માં મગજનો વિકાસ માં અગત્યનો ભાગ ભજવે છે. તે દૂષિત પદાર્થોને બહાર કાઢવાનું કામ કરવા છે … Read more

મરડાની સમસ્યાને કરો દૂર એ પણ ઘરેલું ઉપાયથી. વધુ માહિતી માટે આ આર્ટિકલ અવશ્ય વાંચો.

મિત્રો મરડો થાય ત્યારે ખુબજ તકલીફ પડે છે. ક્યારેક ઝાડા વાટે પરુ આવે છે તો ક્યારેક લોહી પણ આવે છે. મરડો થાય ત્યારે પેટમાં ચૂંક આવે તો ક્યારેક પેટમાં દુઃખે છે. પેટ ભારે થઈ જાય છે. વારંવાર ટોયલેટ જવું પડે છે તો કેટલીકવાર તાવ પણ આવે છે. આ મરડા ના વાઇરસ મોં દ્રારા આંતરડામાં જાય … Read more

આ ઉપાય અપનાવો, ક્યારેય એસિડિટી નહીં થાય. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો.

દરેક વ્યક્તિમાં ખાસ કરીને આ સમસ્યા જોવા મળે છે. નાની ઉંમરથી લઇ ને મોટા લોકોમાં પણ એસિડિટી જોવા મળે છે તે દરેકના શરીરમાં એક ઘર બનાવી દીધું છે. આજકાલ લોકોમાં ટેસ્ટી ખાવાનું બહુ જ પસંદ કરતાં હોય છે. જેથી એસિડનું પ્રમાણ વધે છે જેના કારણે એસિડીટી થાય છે. વધુ પડતા મસાલા વાળું,તેલ અને ગરમ ખોરાક … Read more