માત્ર 15 મિનિટમાં જ મટાડો ઉધરસ એ પણ ઘરેલુ ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો.
ઋતુ પરિવર્તન થતા ઘણા વાયરસ ફેલાય છે જેના કારણે ઉધરસ અને શરદી જેવી બીમારીઓ ફેલાય છે જેના કારણે સતત રોગના ભોગ બની શકાય છે. ૠતુ બદલાતા વાતાવરણમાં પણ પલટો આવે છે જેના લીધે દરેક વ્યક્તિ માં અલગ-અલગ નેચર હોવાથી તેના લીધે શરીરમાં બદલાવ આવે છે જેના કારણે શરદી,તાવ,ઉધરસ અને વિવિધ રોગોના ભોગ બની શકાય છે. … Read more