માત્ર 15 મિનિટમાં જ મટાડો ઉધરસ એ પણ ઘરેલુ ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો.

ઋતુ પરિવર્તન થતા ઘણા વાયરસ ફેલાય છે જેના કારણે ઉધરસ અને શરદી જેવી બીમારીઓ ફેલાય છે જેના કારણે સતત રોગના ભોગ બની શકાય છે. ૠતુ બદલાતા વાતાવરણમાં પણ પલટો આવે છે જેના લીધે દરેક વ્યક્તિ માં અલગ-અલગ નેચર હોવાથી તેના લીધે શરીરમાં બદલાવ આવે છે જેના કારણે શરદી,તાવ,ઉધરસ અને વિવિધ રોગોના ભોગ બની શકાય છે. … Read more

મહિલાઓને સ્વેતપ્રદરના લીધે શરીર ધોવાવાની સમસ્યાને કરો દૂર. આ ઘરેલું ઉપાયથી.

સામન્ય રીતે કેટલીક સ્રીઓમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે તેમાં તેને જુદી-જુદી રીતે ઓળખવામાં આવે છે. જેમ કે લ્યુકેરિયા, સ્વેતપ્રદર, સફેદ પાણી,શરીર ધોવાવુ જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને આવો પ્રોબ્લેમ થવાથી શરીરમાં નબળાઇ આવી જાય છે, તથા કમરનો દુઃખાવો થાય છે. તે ઉપરાંત માથું સતત દુખે છે, અને લોહીની ટકાવારીમાં ઘટાડો … Read more

પેટના કૃમિને કરો દૂર આ ઘરેલું ઉપચારથી. જાણવા માટે આ આર્ટિકલ જરૂર વાંચો..

ખાસ કરીને આ બીમારી નાના બાળકો માં વધુ જોવા મળે છે અને ક્યારેક મોટા લોકો પણ આ બીમારી નો ભોગ બનેલો જોવા મળે છે પેટ માં રોગો જેવા કે કીડા,કૃમી વગેરે ને દૂર રાખવા માટે ખોરાક લેવામાં ખુબ જ ધ્યાન રાખવું જોઈએ તથા તે સાથે કાળજી પણ લેવી જોઇએ. નાના બાળકો માં વધુ પડતો દૂધ … Read more

મુસાફરી દરમ્યાન થતી ઉલટીની સમસ્યાને કરો દૂર આ ઘરેલું ઉપાય વડે.

જો આપને પ્રવાસ દરમિયાન ઉલટી થાય તો આપણો મૂડ એકદમ બગડી જતો હોય છે. પ્રવાસ નીકળી હોય એટલે આપણે એકદમ ખુશ હોઈએ છીએ અને અમિત થાય તો સમજો મજા ન આવે એટલે આજે અમે તમારા માટે ઉલટી એટલે કે અમિત દૂર કરવાની સમસ્યાથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો જણાવીશું. આ ઉપાયો 100 % ફાયદાકારક છે. કેમ … Read more

હરસ મસાથી મેળવો કાયમી છુટકારો તે પણ આ 10 ઘરેલૂ ઉપાયથી

મિત્રો આજે અમે તમને હરસ એટલે કે મસા દૂર કરવાના ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું. મસા બે પ્રકારના હોય છે, જેમ કે મળ માર્ગે લોહી પડતું હોય તેવા માસા અને લોહી ન પડતું હોય તેવા, મોટાભાગે મસાની તકલીફ બેઠાડું જીવન જીવતા હોય તેવા લોકોમાં જોવા મળે છે. જેમકે કોઈ ઓફિસર કરતું હોય કોઈ દરજી હોય કે … Read more

પાચનક્રિયાને બનાવો એકદમ સરળ અને મેળવો સ્વસ્થ જીવનના ફાયદાઓ.

આજકાલ લોકો ખાવા-પીવાથી બેધ્યાન હોય છે. શું ખાવું અને શું ના ખાવું તે બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. સવારે ભોજન માં શુ જમવું અને રાતે શુ ન ખાવું તે જરૂરી છે. ભોજનમાં સવારે દાળ-ભાત રોટલી,શાક અને સલાટ વગેરે ખાવું જોઈએ અને રાતે હલકો ખોરાક ખાવો બને તો જમ્યા પછી ચાલવું જોઈએ. આમ કરવાથી પાચનની ક્રિયા … Read more

બારેમાસ જોવા મળતા શરદી ઉધરસ અને તાવને કરો દૂર આ ઘરેલું ઉપચારોથી.

આપના શરીર માં વાત પિત અને કફ નું અસંતુલન થાય ત્યારે આપના શરીર માં અનેક બીમારી થાય છે. કફ ખાસ કરીને શિયારા ની ૠતુ માં થાય છે. આપના શરીર માં ફોસ્ફરસ નામના તત્વ ની ઉણપ આવે છે ત્યારે કફ થાય છે. કફ થાય ત્યારે ફોસ્ફરસ તત્વ આપના શરીર માં જાય ત્યારે કફ મટી જાય છે … Read more

વજન ઘટાડો ખાલી 15 જ દિવસમાં એ પણ ઘરેલું ઉપાયોથી..

આજકાલ લોકો બેઠાડું જીવન,ખાવામાં મોજશોખ અને હાઇફાઈ રહેણીકરણી હોવાથી અનિયમિત રીતે વજન વધતું જણાય છે. નાના બાળકોથી માડી મોટી ઉંમરના લોકો માં પણ આ સમસ્યા જોવા મળે છે. કોમ્પ્યુટર યુગ માં લોકોનું કામ હળવું અને સરળ બની ગયું છે તેથી મજૂરી ઓછી જોવા મળે છે. નવા-નવા યંત્રો દ્રારા કામ સરળતાથી કરી શકાય છે જેના કારણે … Read more

પાંચ મિનિટમાં કરો આધાશીશીનો દુખાવો દૂર આ ઘરેલું ઉપાય વડે..

આધાશીશી એ એક પ્રકારનો માથાનો દુખાવો જ છે. તેમાં માથાનું સતત દુખાવો થતો હોય છે. આધાશીશી રોગ નો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે જેમ કે જ્યારે દિવસ ઉગે ત્યારે તેનો દુખાવો શરૂ થતું હોય છે. એમાં જેમ જેમ સૂર્ય ઉઠતો જાય છે તેમ તેમ તેનો દુખાવો સતત વધતો જાય છે. અને ઠીક બપોરના બાર … Read more

શું તમે ઉધઈ થી પરેશાન છો તો અપનાવો આ ઘરેલુ ઉપાય..

આપણી આસપાસ અને ઘરમાં ઘણા જીવજંતુઓ જોવા મળે છે જેમાં ગરોળી,વંન્દો,કીડી મંકોડા અને ઉધઈ વગેરે જોવા મળે છે. બાકીના જીવજંતુ બહાર જોવા મળે છે જયારે ઉધઈ એ લાકડા ની અંદર રહે છે જેના કારણે લાકડું ખવાય જાય છે. ખાસ કરીને ઉધઈ જુના ઘરમાં, લાકડાના ફર્નીચર માં ,લાકડામાં વગેરે જગ્યાએ જોવા મળે છે.તે લાકડાનો ખોરાક તરીકે … Read more