શું તમને દરરોજ પાપડ ખાવા બહુ ગમે છે? તો ચેતી જાજો નહીં તો આટલી બીમારીઓ તમારા ઘરે આવી શકે છે.

⬛પાપડ ખાવાથી થતા નુકશાન:- આજકાલ લોકો બહારનું ખાવાનું વધુ પસંદ કરતાં હોય છે તેમાં પાપડ એ ભોજનનો અભિન્ન ભાગ છે. આજના સમયમાં તો લોકો ભોજનમાં રોજ તેનો ઉપયોગ કરતા જોવા મળે છે. પાપડની શરૂઆત થીજ ભોજનની શરૂઆત કરવામાં આવે છે. હોટેલ હોય કે પછી ઘરે કોઈપણ જગ્યાએ પ્રથમ મસાલા પાપડ કે સાદા પાપડ ની શરૂઆત … Read more

પેટમાં કાયમી રહેતા ગેસની સમસ્યાને આજે જ કરો દૂર. પછી ખોટી દવાઓ લેવાની શું જરૂર ?

મિત્રો આજે તમને દરેક ઘરની સમસ્યા એટલે કે કાયમી રહેતો ગેસ. દરેક વ્યક્તિમાં ખાસ કરીને જોવા મળતી સમસ્યા એ વાયુ-ગેસ છે. તેમાં ગેસ કઈ રીતે અને શું ખાવાથી થાય છે તથા વાયુના પ્રકોપ ને કારણે પણ ગેસ ની સમસ્યા જોવા મળે છે. વાયુ ક્યાં કારણે થાય છે તેના વિશે જાણવું જરૂરી છે. જે લોકોની પાચનશક્તિ … Read more

શું તમને કામ કર્યા વગર પણ થાક લાગે છે તો જાણીલો જવાબદાર કારણો.

મિત્રો આજકાલ આ સમસ્યા વધુ પડતી જોવા મળે છે. ખાસ કરીને હાથ-પગ ના દુખાવાની સમસ્યા દરેક લોકોમાં જોવા મળે છે. નાના હોય કે મોટા દરેક લોકો આ બીમારી થી પીડાતા જોવા મળે છે. દરેક લોકો સવારે ઉઠીને ચા અને કૉફી નું સેવન કરતા હોય છે જેને કારણે તેમાં રહેલું સુગર શરીર ને તાજગી આપે છે … Read more

બિલીપત્ર દૂર કરશે અનેક શારીરિક સમસ્યાઓ. જાણીલો બિલીપત્રના આયુર્વેદિક ઉપચાર.

બીલીને પવિત્ર માનવામાં આવે છે. તેના પાન, ફળ, ફૂલ, મૂળ વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે. બીલીને બીજા બિલ્વ નામથી ઓળખવામાં આવે છે. તેનો દરેક ભાગ દવામાં વાપરવામાં આવે છે. તેના પાકા બિલાનો ઉપયોગ શરબત બનાવવા અને કાચા બિલાનો ઉપયોગ ઝાડ અને મરડામાં કરવામાં આવે છે. બીલીના ઝાડ 20 થી 25 ફૂટ ઊંચા જોવા મળે … Read more

વારંવાર ઝાડા થતા હોય તો અપનાવો આ દેશી પ્રયોગ અને મટાડો ઝાડા ની સમસ્યા.

ઉનાળાની ઋતુ હોય કે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે ઝાડા નું પ્રમાણ વધારે જોવા મળે છે. જો વધારે પડતી કબજિયાત રહેતી હોય તો કે ખોરાક પચતો ન હોય ત્યારે પણ ઝાડા ની સમસ્યા જોવા મળે છે. જો ઋતુ બદલાય ત્યારે ખોરાક પણ બદલાય તેની સાથે વાતાવરણ પણ બદલાય છે અને ખોરાક પચતો નથી. જો વધારે … Read more

હાડકામાં કેલ્શિયમની ઉણપ દૂર કરવી હોય અને મજબૂત કરવા હોય તો રાગી અવશ્ય ખાજો.

આજકાલ લોકો રાગીનો પણ વધુ ઉપયોગ કરતા જોવા મળે છે. જેમાં રાગી ને પણ ખાદ્ય ખોરાક તરિકે ગણવામાં આવે છે. તેને ખુબજ પૌષ્ટિક માનવામાં આવે છે. તે દેખાવે સરસો જેવું અને અમીનો એસિડ ધરાવે છે. તેમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી હાડકાને મજબૂત રાખવામાં ફાયદો કરે છે. તેને ખાવાથી પેટ ભારે લાગે છે. રાગીમાં આવેલુ પ્રોટીન … Read more

તુલસીના પાન નું સેવન કરો અને અનેક રોગો દૂર કરો

પ્રાચીન સમય થી તુલસીનું અનેક ઘણું મહત્વ સમજાવ્યું છે તેમાં તેને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેને લોકો ઘર ના આંગણામાં રાખી તેની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી પણ અનેક ઘણું પુણ્ય મળે છે. જે લોકોના ઘરે તુલસી છે તેમણે પવિત્ર તીર્થ સ્થાન ગણવામાં આવે છે. જ્યાં તુલસી હોય ત્યાંની હવા શુદ્ધ … Read more

ખરતા વાળની સમસ્યાને કરો ચુટકીમાં દૂર એ પણ ઘરેલું ઉપાયોથી.

અત્યાર ના સમયમાં વાળ ખરવા ની સમસ્યા દરેક લોકોમાં જોવા મળે છે. તેમાં નાના લોકોથી લઇ ને મોટા માણસોમાં પણ આજ સમસ્યા ખુબજ ગંભીર બની ગઈ છે. મિત્રો વાળ ખરવાની સાથે વાળ માં ખોડો થવો,સફેદ થઈ જવા વગેરે ને કારણે બધા પરેશાન જોવા મળે છે. ઘણા લોકોમાં તો નેની ઉંમર માં ટાલ જોવા મળે છે. … Read more

ખબર પણ નહીં પડે ને પથરી જેવા અનેક રોગો દૂર કરી નાખશે ગોખરું.

મિત્રો આજના આયુર્વેદ લેખમાં ગોખરુ વિશે વાત કરીશું, ગોખરુ મનુષ્ય જીવન માટે એક વરદાનરૂપ છે. તો ચાલો જાણીયે ગોખરુ આપણા શરીરના કેટલા રોગ દૂર કરવામાં કારગર છે. ગોખરુ ને આયુર્વેદ શાસ્ત્રો માં સૌથી શક્તિશાળી ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. 👉 મિત્રો ચોમાસામાં તમે ખેતરમાં જતા હશો તો જોતા હશો જમીન પર કાંટાળા બીજ વાળા વેલા … Read more

આ બધું ખાશો તો ચોક્કસ થશે એસિડીટી. તો આટલું ધ્યાન રાખશો તો નહીં થાય એસિડિટી.

આજકાલ દરેક લોકો અને ઘરમાંથી એક વ્યક્તિ ને ફરજીયાત એસિડીટી નો ભોગ બનેલ વ્યક્તિ જોવા મળે છે. એસિડીટી થવાનું કારણ વધુ પડતું મસાલાવાળું,તીખું અને તળેલું ખાવાથી એસિડીટી થઈ શકે છે. તેના કારણે શરીરના બધાજ રોગો નું કારણ બની શકે છે. જો એકધારું કંઈપણ વસ્તુનું સેવન કરવામાં આવે તો ચોક્કસ થઈ એસિડીટી થઈ શકે છે. આજના … Read more