આ 5 વસ્તુઓનો ઉકાળો પીવાથી ગમે તેવો જામેલો કફ, શરદી, ઉધરસ અને તાવ 1000 ટકા મટી જાય છે.

મિત્રો આજ ના આ લેખ મા આપણે તાવ, શરદી, ઉધરસ, જુનો કફ, મેલેરિયા તાવ, વાયરલ તાવ જેવી બીમારીઓ ના ઈલાજ વિશે આ લેખ મા આપણે જાણીશું. મિત્રો સામાન્ય રીતે શિયાળો હોય એટલે શરદી અને ઉધરસ તો થતી હોય જ છે. મિત્રો ઋતુ પરિવર્તન થવાના કારણે આપના શરીરનું તાપમાન જળવાતુ નથી અને આ જ કારણસર શરદી … Read more

ઓક્સિજનની બોટલ વગર જ વધારો તમારું ઓક્સિજન લેવલ એ પણ તમારા ઘરે જ. જાણો ઉપાય કરવાની સાચી રીત.

મિત્રો આજ ના આ લેખમા અમે તમને જણાવવા છીએ એક સ્વાસ્થ્યને લગતી માહિતી. મિત્રો તમારે તમારું ઓક્સિજન લેવલ ઘરે જ કઈ રીતે કંટ્રોલ કરવું એના વિશે આજ ના લેખ મા અમે એક ખાસ માહિતી લઈને આવ્યા છીએ. મિત્રો પેટ પર સૂવાના ફાયદા વિશે તમે કદાચ જાણતા ન હોય તો જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી … Read more

પગની પાનીમાં થતી બળતરાને કરો કાયમ માટે દૂર. આ 100 ટકા અસરકારક ઉપાયથી.

મિત્રો ગરમીની સિઝન પુરજોશમાં ચાલી રહી છે અને આ ગરમીમાં લોકોને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે મિત્રો આજ ના આ લેખમા અમે તમને બતાવાના છીએ એક એવી સમસ્યા વિશે જેનાથી ઉનાળાની ગરમીમાં ખુબ જ તકલીફ થતી હોય છે મિત્રો ઉનાળાની ગરમી માં અમુક લોકોને હાથ અને પગના તળિયામાં બળતરા થતી હોય છે તેને તજા … Read more

થાઈરોઈડ, પેટના રોગોનો અક્સિર ઈલાજ છે આ ચમત્કારિક વનસ્પતિ જેઠીમધ.

મિત્રો ખાસ કરીને જેઠીમધ એ પ્રાચીન સમયમાં એક ખાસ ઔષધિ માનુ એક માનવામાં આવે છે. જેઠીમધ ને લોકો મૂલેઠી ના નામથી પણ ઓળખે છે. આજે આ ઔષધિ ભારતીય ઘરમાં આસાનીથી મળી આવે છે. અને આ ઔષધિ બજારમા આસાનીથી મળી રહે છે. જેઠીમધ આછા પીળા રંગનું હોય છે અને તેની ગંધ તેજ હોય છે. જેઠીમધના ઘણા … Read more

ડાયાબિટીસ, વજન ઘટાડવા, હૃદય રોગ માટે ખૂબ જ અસરકારક ઉપાય છે આ બાજરાનો રોટલો…

મિત્રો આજે તમને આ લેખમાં બાજરો ખાવાના અનેક ફાયદા જણાવીશું. લોકો ભોજનમાં ધાન્ય જેવા કે ઘઉં, મકાઈ, બાજરી, વગેરે નો ઉપયોગ કરવાથી શરીરને સારી રીતે ચલાવી શકીયે છીએ. શરીર માટે જોઈએ એવા પોષકતત્વો અને વિટામિન મેળવી શકીએ છીએ. મિત્રો શરીરને ટકાવી રાખવા માટે તેને રોજે રોજ અનેક વિટામિન, પ્રોટીન , કાર્બોહાઇડ્રેટ વગેરે આ જુદા જુદા … Read more

શું તમને ખાલી ચડી જાય છે ? તો કરી નાખો આ ઉપાય અને દૂર કરો તમારી સમસ્યા.

મિત્રો આજ ના આ લેખમા અમે તમને જણાવીશું કે પગમાં ખાલી કેમ ચડે છે. મિત્રો એક પણ વ્યક્તિ એવો ન હોય તેને ખાલી ચડવાનો અનુભવ ન થયો હોય. મિત્રો આપણે રાત્રે એક બાજુ સુઈ ગયા હોય તો પણ આપણને ખાલી ચડી જતી હોય છે. તો આજે આપણે જાણીશું ખાલી કેમ ચડે છે અને તેના ઉપાયો … Read more

મફતમાં કેટલાય રોગો કરે છે દૂર. ઉનાળામાં અમૃત સમાન છાસના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજે તમને અમે ખાતી મીઠી છાસ પીવાથી થતા અનેક ફાયદા આ લેખમાં જણાવીશું. ઉનાળો આવતા જ લોકો ઠંડક નો અનુભવ કરવા માટે ઠંડા પીણાં નો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. દરેકના ઘરમાં છાશ નો ઉપયોગ ફરજિયાત પણે કરવામાં આવે છે. છાસમાં એવા તત્વો રહેલા હોય છે જે શરીરમાં શક્તિ વધારવાનું કામ કરે છે. … Read more

આવા દર્દીઓને આપો આ સૌથી શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ વધારનાર સૂપ. ઘરે જ બનાવો અસરકારક સ્વાદિષ્ટ સૂપ.

મિત્રો આજે તમને આ લેખમાં જણાવીશું કે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે જે લોકો કોરોનાના સંક્રમણ માં આવ્યા છે તે લોકો એ શરીરને ટકાવી રાખવા માટે હેલ્થી ખોરાક ખાવો ખુબજ જરૂરી છે. તો મિત્રો આજે તમને જણાવીશું કે મગનું સૂપ પીવાથી શરીરને ખુબજ ફાયદો થાય છે. મિત્રો એવું કહેવાય છે કે મગ એ બીમાર … Read more

એક પણ રૂપિયાનો ખર્ચો કે ગોળીઓ ગળ્યા વગર તમારા ગળાની ખરાશ અને ખરેરી કરો દૂર. એ પણ ઘરે જ.

આજે તમને આ લેખમાં ગળામાં રહેલા વિવિધ પ્રકારના પ્રોબ્લેમ વિશે માહિતી મેળવીશું. મિત્રો જ્યારે બે ઋતુઓ ભેગી થાય ત્યારે ગળાના પ્રોબ્લેમ વધારો થતો જોવા મળે છે. ઉનાળો અને શિયાળો ભેગો થવાથી વાઇરસ અને બેકટેરિયા નો વિકાસ થાય છે તેના કારણે નવા રોગો થવાની સંભાવના વધી જાય છે. ગળામાં રહેલી ખારાશ મોટા ભાગે શરદી, ઉધરસ અને … Read more

આ કપરા સમયમાં તમામ વાયરલ અને રોજિંદી બીમારીઓની એક જ દવા એટલે આદુ.

મિત્રો આજે અમે તમને જણાવીશું કે અત્યારનો સમય ખુબજ ગંભીર સમય ચાલી રહ્યો છે ત્યારે અનેક બીમારીઓ ને દૂર કરવા માટે આદુનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો આજના સમય માં કોરોના જેવી મહામારીને દૂર કરવા માટે આદુ ખુબજ ઉપયોગી છે. મિત્રો આદુ નો ઉપયોગ ચા માં જ નહીં પરંતુ તેનો અન્ય ઉપયોગ જેવો … Read more