આટલું ધ્યાન રાખશો તો ક્યારેય નહીં થાય ન્યુમોનિયા. જાણો ન્યુમોનિયા ના લક્ષણો અને તેના ઘરેલું ઉપાયો.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એક બીમારી વિશે વાત કરવાના છીએ જેનું નામ છે નિમોનિયા નિમોનિયા શું છે? શેનાથી થાય છે અને આ બીમારીના લક્ષણો શું છે તેના વિશે આજના આ લેખમાં અમે તમને વાત કરવાના છીએ અને એવા કેટલાક ઘરેલુ ઉપચાર વિશે આપણે જોઈશું. મિત્રો નિમોનિયા એક ફેફસાની બીમારી છે મિત્રો આ બીમારીમાં … Read more

કો.રોનાની બીજી લહેરથી બચવું હોય તો જાણીલો આ જાદુઈ ફટકડી ના ચમત્કારિક ઉપાયો. રિસર્ચમાં થયેલા ખુલાસા મુજબ.

મિત્રો અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે માણસ અવનવા ઘણા બધા ઘરેલું ઉપચારો કરે છે તેના કારણે તેનાથી કોરોનાનો ડર લાગતો નથી અને તેમાં ઝડપથી રાહત મેળવી શકાય છે. તો મિત્રો ભયાનક બીમારીથી બચવા માટે આપણે કોરોના વાઇરસ ને દૂર કરવો ખુબજ જરૂરી છે. મિત્રો આજે તમને ફટકડીના કેટલાક એવા ઉપચારો … Read more

ગેસ, એસિડિટી, કબજિયાત, હૃદયરોગ સહિત ૧૦૦થી વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ મેથી.

મિત્રો, આજના રોજિંદા જીવન માં નોકરી કે ધંધા માટે એટલી બધી ભાગદોડ વધી ગઈ છે કે આપણે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે સમય આપી શકતા નથી. જો બહાર ગયા હોય તો આપણે બહારના નાસ્તા કે હોટેલમાં જમી લેતા હોઈએ છીએ, પરંતુ મિત્રો આ બધું બહારનું રોજ ખાવુ એ આપણા શરીર ને નુકશાન કરી શકે છે. એટલે … Read more

વાયરલ બીમારીઓથી બચવા માટે આદુ છે ખૂબ જ ફાયદાકારક. કો.રોના ના થાય તે માટે અને થયા પછી પણ છે ખૂબ જ ફાયદાકારક.

મિત્રો આદુ ખાલી ખાવા અને ચાનો સ્વાદ વધારવા માટે જ નથી પરંતુ આદુના અનેક સ્વાસ્થ્ય સંબંધી ફાયદા પણ છે આદુમાં અનેક ઔષધીય ગુણો હોવાથી અનેક ઔષધ મા તેનો ઉપયોગ થાય છે આયુર્વેદમાં આદુ ના ફાયદા વિશે ઘણુ બધુ જણાવવામા આવ્યુ છે આમ અહીં અમે આજના લેખમા આદુના અદભુત ફાયદા વિશે જણાવવાના છીએ. મિત્રો શિયાળામાં આદુનો … Read more

કોરોનથી બચવા માટે કાળા મરી છે ખૂબ જ ફાયદાકારક. એકવાર અવશ્ય વાંચજો નહીતો પસ્તાશો.

કાળા મરીનો ઉપયોગ ભારતીય રસોડા મા એક તેજાના તરીકે થાય છે. મિત્રો આપણા આયુર્વેદે પૂરા પાડેલા તેજાનાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગોથી બચી શકાય છે એટલે આજના આ લેખ મા અમે તમને જણાવા ના છીએ કે કાળા મરી ના ચમત્કારિક ફાયદા. કાળા મરી એ ત્રિદોષ નાશક છે આપણા શરીરનું બંધારણ જે વાત … Read more

ઘરે બનાવેલો આ ઉકાળો દૂર કરશે કફ, શરદી, ખાંસી અને વાયરલ ફલૂ.

મિત્રો તમે જાણો છે કે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે આપને ઉકારો અને તેને લગતી બીજી કેટલીક ગરમ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં થતી બીમારી જેવી કે શરદી અને ઉધરસ ને દૂર કરી શકીએ છીએ. કોરોના ને દૂર કરવા માટે ખુબજ સાવધાની રાખવાની જરૂર છે. મિત્રો અત્યારે જ્યારે કોરોનાની બીમારી ગંભીર બની … Read more

ખાલી 1 જ રૂપિયામાં ગમે તેવો જિદ્દી કફ ફેંકી કાઢો બહાર. એ પણ તમારા ઘર ની જ ઔષધ થી.

મિત્રો આજે તમને આ લેખમાં ગળામાં થયેલા કફને દૂર કરવાના ઘરેલું ઉપચારો વિશે જણાવીશું. અત્યારે બે ઋતુ હોવાથી એટલે કે ઠંડી અને ગરમી બન્ને હોવાથી શરીર માટે ખુબજ નુકસાન કારક સાબિત થાય છે. મિત્રો કોરોનાથી બચવા માટે ગળામાં કફ ક્યારેય ન થવા દેવો જોઈએ. કફ થવાને કારણે તે ફેફસામાં જમા થાય છે. જ્યારે આ કફ … Read more

ઉધરસ, દમ, પેશાબમાં બળતરા જેવી અનેક સમસ્યાનો સૌથી સસ્તો ઈલાજ છે આ ઈલાયચી.

મિત્રો, આપણા રસોડા માં કેટલાક એવા મસાલા હોય છે જે સુગંધીદાળ હોય છે. એલચી પણ સુગંધીદાળ છે. પ્રાચીનકાળથી જ એલચી નો ઉપયોગ સુગંધ માટે અને એનાથી થતા લાભો માટે જાણીતી છે. એલચી નો ઉપયોગ મુખવાસ તરીકે પણ થાય છે. મસાલાઓ માં ઔષધ તરીકે પણ એલચી નો ઉપયોગ થાય છે. ભારત માં એલચી નું બજાર ખૂબ … Read more

કોલોના માં મોંગી મોંગી દવાઓ ના કરે એવું કામ કરે છે મીથીલીન બ્લુ. જાણો ઉપયોગ કરવાની રીત.

મિત્રો અત્યાર ના સમય મા કોરોના શબ્દ સાંભળતા જ લોકો ના હોશ ઉડી જાય છે. હાલના સમયમાં કોરોનાએ હાહાકાર મચાવી નાખ્યો છે. હાલ ના સમય મા મેડીકલ સાયન્સ પણ કોરોનાને હરાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. ક્યાં સફળતા મળે છે તો ક્યાંક નિષ્ફળતા. મિત્રો આજ ના આ લેખ મા અમે તમને જણાવીશું કે મિથેલીન … Read more

મોંગી મોંગી દવાઓ કરતા પણ ફાયદાકારક છે આ સોપારી. જાણીલો સોપારીના ગજબના ફાયદાઓ.

મિત્રો સોપારી ખાવાથી ત્રણ જબરદસ્ત ફાયદા થાય છે. જી હા દોસ્તો આજ ના લેખ મા અમે તમને સોપારીના ગજબના ફાયદા વિશે જાણવા ના છીએ. જે જાણીને તમે ચોકી જશો. અમુક લોકો સોપારી ખાતા હોય છે ને વડીલો ટોકતા હોય છે પરંતુ સોપારી થી આપણ ને ગજબના ફાયદા થાય છે. મિત્રો આજકાલ યુવાનો ગુટકા નું સેવન … Read more