રાત્રે સુતા પહેલા આ પાણી પીવાનું રાખશો તો ઘસઘસાટ આવશે ઊંઘ.
મિત્રો અનિયમિત જીવનશૈલી અને અસંતુલિત આહારના કારણે લોકોને અપૂરતી ઊંઘ ની સમસ્યા થઈ ગઈ છે. કેટલાક લોકોની ફરિયાદ એવી હોય છે કે તેમને મોડી રાત સુધી ઊંઘ આવતી જ નથી. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંઘ ન કરવાથી ખૂબ જ અસર થાય છે. આવી સ્થિતિમાં અનિંદ્રા ની સમસ્યા પણ વધી શકે છે. જો તમને નિયમિત … Read more