ડાયાબિટીસથી પીડાતા લોકો ખાઈ લે આ શાકભાજી, બ્લડ સુગર હંમેશા રહેશે કાબૂમાં.

દોસ્તો આજની જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોના કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે, પરંતુ ડાયાબિટીસનો રોગ ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ખોરાકમાં ખાસ કાળજી લેવી જોઈએ. કારણ કે ખાવા-પીવામાં ધ્યાન રાખીને તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે … Read more

આ વસ્તુની એક ચમચી 5 જ મિનિટમાં પેટના દુખાવાથી લઈને પાચન સંબંધિત બધી સમસ્યા કરે છે દુર.

દોસ્તો અજમા એવી વસ્તુ છે જેનો ઉપયોગ રસોઈમાં કરવાની સાથે લોકો ઔષધિ તરીકે પણ કરી શકે છે. પરંતુ મોટાભાગના લોકો અજમાનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઈ સમસ્યામાં તેના વિશે જાણતા નથી હોતા. અજમાનો ઉપયોગ કરીને તમે પેટનો દુખાવો, ઉલટી, અપચો જેવી તકલીફોને 5થી 10 મિનિટમાં દુર કરી શકો છો. આ વસ્તુનો ઉપયોગ કરવાથી દવા … Read more

આ એક છોડ છે દવા સમાન, હરસ, મસા સહિતના 100 રોગ દવા વગર થાય છે દૂર.

દોસ્તો આંકડાના ફૂલનો ઉપયોગ હનુમાનજીની પૂજામાં તો કરવામાં આવે જ છે પરંતુ આયુર્વેદમાં કેટલાક સ્વાસ્થ્ય લાભ માટે પણ આંકડાનો છોડનો ઉપયોગ થાય છે. આંકડાના બે પ્રકારના ફૂલ થાય છે એક સફેદ અને બીજા જાંબલી. આ બંને પ્રકારના ફૂલનો ઉપયોગ શરીર માટે ગુણકારી છે. આંકડાનો ઉપયોગ માથાથી લઈને પગ સુધીની અનેક સમસ્યામાં કરી શકાય છે. જેમકે … Read more

ફર્નિચરમાં થઈ ગઈ હોય ઉધઈ તો આ ઉપાય કરશો તો ઉધઈથી મળી જશે મુક્તિ.

દોસ્તો ઘણી વખત ઘરના જૂના ફર્નિચરમાં ઉધઈ થઈ જતી હોય છે. જો ઘરમાં એક વાર આ સમસ્યા આવી ગઈ તો સમજી લેજો કે ઘણું બધું નુકસાન થશે. લાકડામાં થતી ઉધઈ ફર્નિચરને કોતરી ખાય છે. એકવાર ઘરમાં ઉધઈ થઈ ગઈ તો પછી તે દરેક વસ્તુમાં નુકસાન કરે છે. ખાસ કરીને લાકડાના ફર્નિચરનો તે નાશ કરી નાખે … Read more

હરસને એકવારમાં જ મટાડે છે આ વસ્તુ, જેને પણ તકલીફ હોય તેણે કરવો જોઈએ આ ઉપાય.

દોસ્તો એરંડો એવો પાક છે જેની બધી જ વસ્તુઓ ઉપયોગમાં આવે છે. આયુર્વેદમાં ઔષધી તરીકે એરંડાના મૂળ છાલ તેના બિયા તેમજ તેલનો પણ વિવિધ સમસ્યાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. એરંડા સફેદ અને લાલ એમ બે પ્રકારના હોય છે. સફેદ એરંડો તીખો અને ગરમ હોય છે જ્યારે લાલ એરંડો તુરો તેમજ કડવું હોય છે. લાલ એરંડો … Read more

શરીરની નબળાઈ, અશક્તિ, ઉલ્ટી જેવી સમસ્યાઓને દૂર કરે છે આ વસ્તુ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ.

દોસ્તો આવડ એક એવી વસ્તુ છે જેનો સ્વાદ કડવો છે પરંતુ તે શરીરને શાંત કરનાર છે. આવળ ભારતમાં અનેક પ્રદેશમાં મળતી વનસ્પતિ છે. આ વનસ્પતિ કોઈપણ જગ્યાએ સરળતાથી મળી જાય છે. તેમાં પીડા અને સોનેરી રંગના ફૂલ હોય છે. આ વનસ્પતિ આંખ માટે ખૂબ જ હિતકારી માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર આવળના ફૂલની પાંદડીઓને સાકર … Read more

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાઈ લેશો તો આ આ 5 ગંભીર બીમારીઓ થઈ જશે દૂર.

દોસ્તો લોકો એવું માને છે કે ઘી થી વજન વધે છે. પરંતુ દેશી ઘી શરીરમાં જામેલી ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. શરીરમાં ગયેલું ઘી ચરબીને બાળી તેને વિટામિનમાં પરિવર્તિત કરે છે. જેથી ખાધેલો ખોરાક ઝડપથી બચી જાય. આ સિવાય શરીરની પાંચ ગંભીર સમસ્યાને દૂર કરવામાં પણ ઘી મદદ કરે છે. જો તમે રોજ સવારે ખાલી … Read more

ઉધરસ થઈ હોય તો આટલું કરો, 10 મિનિટમાં જ મળી જશે આરામ.

મિત્રો ચોમાસાની ઋતુમાં દરેક લોકોને ઉધરસ થવાની સમસ્યા રહેતી હોય છે ઘણા લોકોને સૂકી ઉધરસ થાય છે અને ઘણા લોકોને કફ વાળી ઉધરસ થાય છે. મિત્રો ચોમાસાની ઋતુમાં સૂર્યપ્રકાશ ન મળવાના કારણે વાતાવરણમાં અનેક રોગચાળો ફેલાતો હોય છે. મેલેરીયા ટાઈફોડ ડેન્ગ્યુ જેવા તાવનો પણ ભય રહેતો હોય છે. મિત્રો ચોમાસાની ઋતુમાં જો ઉધરસ ની તરત … Read more

અઠવાડીયામાં 1 દિવસ ઉપવાસ કરવાથી થાય છે ગજબના ફાયદા, કબજિયાત નથી કરતી હેરાન.

મિત્રો ચોમાસાની ઋતુમાં ભેજવાળું વાતાવરણ હોવાથી શરીરમાં મંદાગની થવાની શરૂઆત થઈ જાય છે. મિત્રો આપણા ભારત દેશમાં અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે અને તેમાં શ્રાવણ મહિનો અને ભાદરવા મહિનામાં અનેક પ્રકારના તહેવારો આવતા હોય છે. શ્રાવણ મહિનામાં આવતા તહેવારો ઉપવાસ અને એક ટાણાનું ખૂબ જ મહિમા રહેલો છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને … Read more

ટોયલેટ કરતી વખતે બળતરા થાય છે? તો આ કરવાનું શરૂ કરી દો, 2 દિવસમાં મળી જશે આરામ.

મિત્રો ઘણા લોકોને મળમાર્ગમાં બળતરા થતી હોય છે અને જો મિત્રો આ બળતરા ની યોગ્ય સારવાર કરવામાં આવે તો તે ચિરા વધતા જાય છે. અને છેલ્લે લોહી પણ પડવાનું શરૂ થાય છે. મિત્રો આવી સમસ્યા ઊભી ન થાય તેના માટે તમારે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો જે લોકોને આ સમસ્યા થતી હોય … Read more