શું બિયર પીવાથી પણ કિડની માંથી પથરી બહાર કાઢી શકાય છે? જાણો નિષ્ણાતો શું કહે છે…. તેઓએ જણાવી સત્યતા…

પથરીની સમસ્યા આજે એકદમ સામાન્ય બની ગઈ છે. આજે ઘણા લોકો તેનાથી પરેશાન છે. આમાં પણ પથરીની સમસ્યા સૌથી વધુ મહિલાઓમાં જોવા મળે છે. આ એક એવી સમસ્યા છે, જે કોઈપણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે. જ્યારે પથરીને લીધે દુઃખાવો થાય છે ત્યારે તે એકદમ અસહ્ય હોય છે, તેનાથી બહુ જલ્દી છૂટકારો મેળવી શકાતો નથી. … Read more

હાર્ટ સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરવા માટે કારગર છે તમારા રસોડામાં રહેલી આ ચીજ વસ્તુઓ, અપનાવી લેશો તો ક્યારેય નહી આવે હાર્ટ એટેક…

આજના આધુનિક સમયમાં વધુ પડતા તાણને કારણે વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ સાથે આખો દિવસ માનસિક થાક અને ચિંતાને લીધે વ્યક્તિ હૃદય રોગનો શિકાર બની જાય છે. હૃદય રોગની સમસ્યા એવી છે, જે વ્યક્તિને બહુ જલદી મૃત્યુ સુધી પહોંચાડી શકે છે. જોકે આવી સ્થિતિમાં તમારે તરત જ ડોકટર પાસે જવાની જરૂર પડે … Read more

કમરની ગાદી ખસી ગઈ હોય, દુઃખાવો થતો હોય, હાથ પગનો દુઃખાવો થતો હોય તો અવશ્ય અજમાવી જુવો આ ઉપાય, મળશે તરત જ રાહત…

તમે જાણતા હશો કે માનવ શરીરમાં વિવિધ પ્રકારના હાડકા હોય છે. જે વ્યક્તિની શરીર રચનાને પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. જો વ્યક્તિના અંગો પૈકી કોઈ એક અંગ ના હોય તો વ્યક્તિ યોગ્ય રીતે કાર્ય કરી શકતો નથી. આ સિવાય વધારે લાંબા સમય સુધી બેસી રહેવું, દિવસ દરમિયાન બેઠા બેઠા કામ કરવું, આખો દિવસ … Read more

આખો દિવસ જાગ્યા પછી પણ રાતે ઊંઘ ના આવતી હોય તો અજમાવી જુવો આ ઉપાય, 5 મિનિટમાં આવી જશે મીઠી નિંદર…

આજના આધુનિક સમયમાં બેચેની, તાણ, ચિંતા, આખો દિવસ ભાગદોડ વગેરેને લીધે વ્યક્તિ રાતે સરખી રીતે સૂઈ શકતો નથી. આ એક એવી સમસ્યા છે, જે કોઈપણ ઉંમરની વ્યક્તિને તેનો શિકાર બનાવી શકે છે. જ્યારે તમે વધારે ગુસ્સો કરો છો અથવા એક જ વાતને મનમાં રાખીને તેને યાદ કરતા રહો છો તો મગજના તંતુઓને આરામ મળતો નથી … Read more

માથાનો દુઃખાવો અને માઇગ્રેન, આઘાશિશી જેવી કોઈપણ પ્રકારની માનસિક બીમારી દૂર કરવા માટે ઉપયોગી છે આ ખાસ વસ્તુ, 100% મળી જશે તેનાથી રાહત, જાણો ઉપાય વિશે…

આજની ભાગદોડ ભરી જીંદગીમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો માથાના દુખાવાનો સામનો કરવો પડે છે. આ એક એવી સમસ્યા છે, જે કોઈપણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે. માથાના દુઃખાવો સિવાય વ્યક્તિને માઇગ્રેન, આઘાશિશીથી પણ પીડિત હોય છે. આ બધી એવી સમસ્યાઓ છે, જે વ્યક્તિને ધીમે ધીમે તેના શિકાર બનાવી દે છે. તમને કહી દઈએ … Read more

થોડીક જ મિનિટમાં દાંતનો સડો અને પીળાશ દૂર કરવા માટે કારગર છે આ ખાસ પ્રકારનું ચૂર્ણ, 100% દાંત પર આવી જશે સફેદી….

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ માટે તેના દાંત સૌથી વધારે કિંમતી હોય છે. કારણ કે દાંતના ઉપયોગથી જ આપણે સારી રીતે કોઈપણ વસ્તુ ખાઈ શકીએ છીએ અને મસ્તમજાની સ્માઈલ પણ કરી શકીએ છીએ. જોકે અમુક લોકોના દાંતમાં સડો થઇ જાય છે અથવા પીળાશ આવી જાય છે, કે દાંતની સુંદરતા તો બગાડે છે સાથે સાથે તમારે … Read more

જો ભોજન કર્યા પછી કરશો આ ભૂલ તો 100 ટકા પસ્તાવું પડશે, શરીર બની જશે રોગોનું ઘર.

મિત્રો આપણે જમ્યા પછી આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ. મોટાભાગના લોકો જમ્યા પછી આ એક ભૂલ કરતા હોય છે. મિત્રો ક્યારેક આપણે તીખું-તળેલું, તમતમતું, આથાવાળું ખાધું હોય તો આપણને સોસ બહુ પડે છે. એટલે આપણને જમીને તરત જ પાણી પીવાની ટેવ છે. મિત્રો અમુક લોકો એવા હોય છે. જે કોઈપણ ભોજન જમે તો … Read more

ઘરે શાકભાજી માં ખવાતા પરવળથી આટલી બધી સમસ્યાઓ થશે કાયમ માટે દૂર. આટલા રોગો માટે ડોક્ટર જોડે પણ નહીં જવું પડે.

મિત્રો પરવળ એક આયુર્વેદિક ઔષધી માનવામાં આવે છે. શાકભાજીમાં પરવળને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પરવળ ખૂબ જ માત્રામાં થાય છે. તેનો વેલો ટીંડોળા જેવો હોય છે. પરંતુ તેના પાન લાંબા જોવા મળે છે. મિત્રો પરવળ મીઠા અને કડવા એમ બે જાતના થાય છે. તો મિત્રો આજના આ લેખમાં અમે તમને પરવળ … Read more

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં દેખાય છે આ બદલાવ. સમયસર જાણી ગયા તો ટાળી શકશો એટેક.

મિત્રો હાર્ટ એટેક આવતાં પહેલાં આપણું શરીર ઘણા બધા સંકેતો આપે છે. મિત્રો જે લોકોને હૃદયની બીમારી હોય તેવા લોકોને તેમના શરીરમાં ઘણા બધા બદલાવ જોવા મળી શકે છે. મિત્રો આજના લેખમાં અમે તમને હાર્ટ એટેક આવતાં પહેલાં આપણા શરીરમાં કેટલાક સંકેતો મળતા હોય છે, જેના વિશે આજના આ લેખમાં અમે તમને વાત કરીશું. અને … Read more

રાતે નસકોરાના અવાજથી નથી આવતી ઊંગ તો કરો આ ઉપાય, થોડા જ દિવસોમાં દૂર થશે તમારી સમસ્યા.

મિત્રો એક સર્વે અનુસાર દુનિયાના ત્રીજા ભાગના લોકો નસકોરા બોલાવવાની સમસ્યાથી પીડાય છે. મિત્રો જે વ્યક્તિને નસકોરાં બોલવાની સમસ્યા હોય છે. તેવા વ્યક્તિઓને ભવિષ્યમાં હાર્ટના રોગો થઇ શકે છે. મિત્રો આજના લેખમાં અમે તમને નસકોરા ના ત્રાસથી બચવા માટે કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આયુર્વેદમાં નસકોરા બોલવા તેને કફનો રોગ કહેવામાં આવે છે. … Read more