જે લોકોને વારંવાર થતો હોય પેટમાં ગેસ તેમણે ઘરમાં બનાવીને રાખી લેવું આ ચૂર્ણ, પેટનો ગેસ ચપટી વગાડતા થશે દૂર.

મિત્રો જ્યારે ભૂખ હોય તેના કરતાં વધારે ભોજન કરો, ખોરાકનું પાચન ન થાય, વધારે પ્રમાણમાં તળેલું કે તીખું ભોજન કરો, અથવા તો વધારે પ્રમાણમાં જંગ ફૂડનું સેવન કરવામાં આવે ત્યારે તેનું પાચન બરાબર થતું નથી અને તેના કારણે ગેસ થઈ જાય છે. આ પ્રકારના ખોરાકનું સેવન કરવાથી તેનું પાચન બરાબર થતું નથી અને બધો જ … Read more

ઘરે બનાવેલી આ વસ્તુની એક ચમચી દૂધ સાથે લઈ લેશો તો શરીરની 6 જટિલ સમસ્યાથી મુક્તિ મળી જશે તુરંત.

મિત્રો જો શરીરને સ્વચ્છ રાખવું હોય તો જરૂરી છે કે તમે પોષણયુક્ત આહાર નું સેવન કરો. પરંતુ આજના સમયમાં જે રીતે લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે તેવામાં અશક્ય છે કે દિવસ દરમિયાન માત્ર પોષણયુક્ત આહાર જ લેવામાં આવે. મોટાભાગના લોકોના રોજના ખોરાકમાં કેટલીક એવી વસ્તુઓનું સેવન થતું જ હોય છે કે જે શરીરને નુકસાન કરે. … Read more

પાંચ મિનિટમાં જ પેટ થશે ખુલાસા બંધ સાફ, આંતરડામાં જામેલો મળ પણ નીકળી જશે 10 મિનિટમાં.

મિત્રો ઘણા લોકો એવા હોય છે જેમને કાયમી કબજિયાતની તકલીફ સતાવે છે. જેમને કબજિયાત હોય તેમના માટે સવારનો સમય ખૂબ જ કષ્ટકારી હોય છે. જ્યારે પેટ બરાબર સાફ આવતું નથી ત્યારે દિવસ દરમિયાન બેચેની રહે છે અને શરીરમાં પણ સુસ્તી જણાય છે. જે લોકોને આ રીતે કબજિયાત રહેતી હોય અને સવારે પેટ સાફ આવવામાં તકલીફ … Read more

આ વસ્તુનો આ રીતે ઉપયોગ કરશો તો બરફ ઓગળે એમ ઓગળી જશે ચરબી.

મિત્રો આજના સમયમાં નાના બાળકોથી લઈને મોટા સુધીના લોકોમાં મેદસ્વિતા ખૂબ જ ભયંકર રીતે વધતી સમસ્યા બનતી જાય છે. જ્યારે શરીરમાં મેદ એટલે કે ચરબી વધી જાય છે તો શરીરનો આકાર તો ખરાબ થાય જ છે પરંતુ સાથે જ શરીરમાં બીમારીઓ પણ વધવા લાગે છે. વધારે વજન ના કારણે જાહેરમાં શરમનો ભોગ પણ બનવું પડે … Read more

જે લોકોનું વજન વધી જતું હોય ઝડપથી તેણે આ 8 વસ્તુઓથી રહેવું જોઈએ 100 ફૂટ દુર.

મિત્રો આજના સમયમાં લોકો માટે સૌથી ઝડપથી વધતી સમસ્યા છે મેદસ્વીતા. મેદસ્વીતા વધતા દિનચર્યામાં ખૂબ જ સમસ્યા સહન કરવી પડે છે. શરીરનું વજન વધી જાય તો ચાલવામાં પણ તકલીફ પડે છે. અચાનક વજનમાં વધારો એવા લોકોને થાય છે જેમની દિનચર્યા બેઠાડુ હોય. જે લોકોને વધારે વજનની ફરિયાદ હોય તેમણે કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. … Read more

સવારે કલાકો સુધી નહીં બેસવું પડે ફોન લઈને ટોયલેટમાં, આ કામ કરશો તો 5 મિનિટમાં પેટ આવી જશે સાફ.

મિત્રો જ્યારે પેટ બરાબર સાફ આવતું ન હોય તો કબજિયાતની તકલીફ રહેતી હોય છે. આ સમસ્યા હોય ત્યારે પેટ સાફ આવવામાં સમસ્યા થાય છે અને લોકોને સવારે કલાકો સુધી ટોયલેટમાં પ્રેશર આવે તેની રાહ જોતા બેસવું પડે છે. કબજિયાતની તકલીફમાં આ માત્ર એક સમસ્યા નથી. કબજિયાતના કારણે મળ ત્યાગ એકવારમાં બરાબર ન થાય તો આખો … Read more

આ લોટની રોટલી ખાશો તો ક્યારેય નહીં ખાવી પડે કબજિયાત મટાડવાની દવા.

મિત્રો કબજિયાત જેને થાય છે તેને પેટમાં ખૂબ જ સમસ્યા થાય છે. કબજિયાતનો રોગ જ એવો છે કે જેમાં વ્યક્તિને ક્યાંય ચેન પડતું નથી. કબજિયાત થાય એટલે દવા ખાવી જ પડે છે. કબજિયાત થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે પરંતુ સૌથી મુખ્ય કારણે શરીરની અંદર જ છે. શરીરમાં 5 પ્રકારના વાયુ હોય છે જેમાઁથી એક … Read more

15 દિવસ પીશો આ ઉકાળો તો બરફ ઓગળે એમ ઓગળી જશે શરીરની વધેલી ચરબી.

મિત્રો આજના સમયમાં દરેક ઘરમાં લગભગ એક વ્યક્તિ તો એવી હોય જ છે જે વધારે વજનની સમસ્યાથી પીડિત હોય. વજન જ્યારે વધી જાય છે તો તેને ઉતારવા માટે લોકો ઉપાય શોધવાનું શરૂ કરી દેતા હોય છે. ઘણા લોકો વજન ઉતારવા માટે જીમમાં કલાકો સુધી મહેનત કરે છે તો કેટલાક લોકો ભૂખ્યા રહીને વજન ઘટાડવાનો પ્રયત્ન … Read more

શરીરમાં વધેલા પિત્ત ને પાંચ જ મિનિટમાં કરી દેશે શાંત, એવો અસરકારક છે આ દેશી ઈલાજ.

મિત્રો ઘણા લોકોને શરીરમાં વારંવાર પિત્ત વધી જતું હોય છે. જ્યારે પણ તેલવાળું કે મસાલેદાર ભોજન કરવામાં આવે ત્યારે પિત્ત વધી જવાની સમસ્યા થાય છે. શરીરમાં નાના આંતરડા અને મોટા આંતરડામાં પિત્ત વધારે થાય છે. પિત્ત શરીરમાં વધી જાય તો શરીરનું શોષણ થઈ જાય છે કારણ કે તે લોહીમાં ભળી જાય છે. પિત્ત થઈ જાય … Read more

આ છે કબજિયાતનો સૌથી જોરદાર તોડ, એક જ વારમાં પેટ આવશે ખુલાસાબંધ સાફ.

કબજિયાતની સમસ્યા એવી છે જેના દર્દી દરેક ઘરમાં કોઈને કોઈ તો હોય જ. આ બીમારીનો ઉપાય કરવો જરૂરી હોય છે કારણ કે તેના કારણે શરીરમાં ઘણી અન્ય સમસ્યા થઈ જતી હોય છે. તેથી જે લોકોને કબજિયાત હોય તેમણે સારવારના ભાગરુપે દેશી ઈલાજ કરવો જોઈએ. આજે તમને કબજિયાતનો સૌથી અસરકારક ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી તમને … Read more