શું તમે જાણો છો કાયમચૂર્ણ ખાવાથી થતા ફાયદા અને નુકશાન વિશે જાણો છો?
કાયમચૂર્ણ એ એક પ્રકારનું ઔષધીય નો પાઉડર છે જે પેટ ના રોગ ને દૂર કરવામાં મદદ કરે છે.તેનું સેવન કરવાથી દરેક પ્રકારના રોગ જેવા કે કબજ,ગેસ ,કબીજીયાત,તથા અન્ય પ્રકારના ના રોરો માં આરામ મળે છે.પેટ નીસમસ્યા વાળી વ્યક્તિ એ કાયમચૂર્ણ નું સેવન કરવું હિતાવહ છે.એક ચમચી કાયમચૂર્ણ લેવાથી પેટ સાફ રહે છે. તેમાં હરિતતક,અજમો,કાળુ મીઠું … Read more