માત્ર સાત જ દિવસમાં જડમૂળથી મટાડે એસિડીટી એ પણ આયુર્વેદિક ઉપચારથી.
આપણી આજુબાજુ પણ ઘણા લોકો ના મોઢે સાંભળ્યું છે ભોજન બાદ એસિડીટી થાય છે અને તેના લીધે ખુબજ કંટારો અનુભવાય છે.સતત બેચેની રહે છે કામ પણ કરવું ગમતું નથી.એસિડીટી ન થાય તે માટે ખાવામાં ખુબજ ધ્યાન રાખવું પડે છે. મોટા ભાગે ખાટો,કડવો ,અતિશય તીખા ખોરાક નું સેવન કરવાથી એસિડીટી થાય છે.ભુખ્યા પેટે એસિડીટી થતી નથી.વધારે … Read more