તમારા શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઘરે બનાવો આયુર્વેદિક ધૂપ
આજકાલના જમાના માં લોકો વધુ પૈસાની દોડ માં વધુ પડતા કારખના, ફેક્ટરી વગેરે ને કારણે લોકો વૃક્ષો ને કાપી નાખે છે જેથી વાતાવરણ માં દૂષિત પદાર્થો નું પ્રમાણ વધે છે જેના કારણે અનેક રોગો થાય છે આથી તેનાથી બચવા માટે ઘર હોય કે ઓફીસ ત્યાંનું વાતાવરણ શુદ્ધ રાખવા માટે ધૂપ એ અગત્યનો ભાગ ભજવે છે … Read more