શાકાહારી ભોજનમાં કરો સામેલ પાંચ વસ્તુઓ અને મેળવો ઈંડા જેટલી તાકાત

આપણે સૌ જાણીએ છીએ કે ઈંડામાં ખુબજ તાકત હોય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.શિયાળામાં ઈંડા ખાવાથી હૂંફ મળે છે. લોકોને ઈંડા ખાવા ગમતા નથી.કારણ કે સ્મેલ ખુબજ તીવ્ર હોય છે. જે લોકો શાકાહારી છે તેવા લોકો ઈંડા ખાવાનું પસંદ કરતાં નથી.એવું નથી કે ઈંડા ખાવાથી જ શક્તિ મળે પણ શાકાહારી ખોરાક લેવાથી પણ … Read more

સફેદ ડુંગરી ખાવાના પણ છે અદ્ભૂત ફાયદાઓ.

ભારતીય લોકો ના ભોજન માં ડુંગરી ફરજિયાત જોવા મળે છે. દરેક લોકોના ઘરમાં ડુંગરી જોવા મળે છે અને તેની ખેતી પણ થાય છે.તે ઘણા રોગો જેવા કે શીઘ્રપતન,કમજોરી વગેરે ને દૂર કરે છે. ડુંગરીમાં પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ,ખનીજ ,ફોસ્ફરસ, કેલ્શિયમ,ફાઇબર,આયન અને પાણી નો સમાવેશ થાય છે.પુરુષોએ ડુંગરી નો ઉપયોગ રોજ કરવો જોઈએ જેથી કમજોરી,કિડની,થાક ,શીઘ્રપતન વગેરેને દૂર … Read more

તમારા શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઘરે બનાવો આયુર્વેદિક ધૂપ

આજકાલના જમાના માં લોકો વધુ પૈસાની દોડ માં વધુ પડતા કારખના, ફેક્ટરી વગેરે ને કારણે લોકો વૃક્ષો ને કાપી નાખે છે જેથી વાતાવરણ માં દૂષિત પદાર્થો નું પ્રમાણ વધે છે જેના કારણે અનેક રોગો થાય છે આથી તેનાથી બચવા માટે ઘર હોય કે ઓફીસ ત્યાંનું વાતાવરણ શુદ્ધ રાખવા માટે ધૂપ એ અગત્યનો ભાગ ભજવે છે … Read more

માત્ર સાત જ દિવસમાં જડમૂળથી મટાડે એસિડીટી એ પણ આયુર્વેદિક ઉપચારથી.

આપણી આજુબાજુ પણ ઘણા લોકો ના મોઢે સાંભળ્યું છે ભોજન બાદ એસિડીટી થાય છે અને તેના લીધે ખુબજ કંટારો અનુભવાય છે.સતત બેચેની રહે છે કામ પણ કરવું ગમતું નથી.એસિડીટી ન થાય તે માટે ખાવામાં ખુબજ ધ્યાન રાખવું પડે છે. મોટા ભાગે ખાટો,કડવો ,અતિશય તીખા ખોરાક નું સેવન કરવાથી એસિડીટી થાય છે.ભુખ્યા પેટે એસિડીટી થતી નથી.વધારે … Read more

શું તમે જાણો છો કાયમચૂર્ણ ખાવાથી થતા ફાયદા અને નુકશાન વિશે જાણો છો?

કાયમચૂર્ણ એ એક પ્રકારનું ઔષધીય નો પાઉડર છે જે પેટ ના રોગ ને દૂર કરવામાં મદદ કરે છે.તેનું સેવન કરવાથી દરેક પ્રકારના રોગ જેવા કે કબજ,ગેસ ,કબીજીયાત,તથા અન્ય પ્રકારના ના રોરો માં આરામ મળે છે.પેટ નીસમસ્યા વાળી વ્યક્તિ એ કાયમચૂર્ણ નું સેવન કરવું હિતાવહ છે.એક ચમચી કાયમચૂર્ણ લેવાથી પેટ સાફ રહે છે. તેમાં હરિતતક,અજમો,કાળુ મીઠું … Read more

આ એક બીજ છે જે ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓને ધડમૂળથી દુર કરશે..

આપણી આસપાસ ઘણી વનસ્પતિ ઓ જોવા મળે છે જેમાં તે અનેક રીતે ઉપયોગી છે પરંતુ તેના ફાયદાઓ વિશે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે. આજુબાજુ જોવા મળતી વનસ્પતિ એ દરેક રોગોના ઈલાજ માટે ઉપયોગી હોય છે.તેમાંથી એક છે કાચકા.તે કુબેરની આંખો જેવા હોવાથી તેને લોકો કુબેરાક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.કાચા આયુર્વેદીય ઔષધિઓ વેપારીઓ ને … Read more

હૃદયરોગ જેવી અનેક ગંભીર બીમારીઓ દૂર કરશે આ ઝાડની છાલ..

આજકાલ લોકો શરીર ની વિવિધ બીમારીઓ વિશે પીડાતા હોય છે પરંતુ હદય રોગ માટે સૌથી ઉત્તમ ઔષધ તરીકે અર્જુન ગણાય છે. અર્જુન કે ધોળા સાજડ નું ઝાડ મોટે ભાગે ઉત્તર ગુજરાત અને કોંકણ ના જંગલમાં જોવા મળે છે.તેની ઊંચાઈ 30 થી 80 ફૂટ જોવા મળે છે અને તેની છાલ ઔષધ તરીકે વપરાય છે.તે સફેદ -કથ્થાઈ … Read more

શું તમને હદયરોગ ના હુમલાથી બહુ ડર લાગે છે? શુ તમે તેના ઉપાયો વિશે જાણો છો.

આજકાલ લોકો માં ખાસ જોવા મળતી ભયંકર બીમારી એ હ્દય રોગ નો હુમલો છે. જે દરેક વ્યક્તિ માં જોવા મળે છે. કિશોર વયના,જવાન કે વૃદ્ધ વ્યક્તિ ઓમાં પણ આ જોવા મળે છે. અત્યાર ના સમય માં વધુ પડતા ચરબીવાળો ખોરાક અને બેઠાડું જીવન હોવાથી આ રોગ ના ભોગ બની શકાય છે. હદય રોગના હુમલા માટેના … Read more

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહુડા એ મનુષ્ય માટે એક જીવન સમાન ઔષધિ છે?

મહુડાનાં વૃક્ષ બધી જ જગ્યાએ જોવા મળે છે તેમ ખાસ કરીને જંગલમાં,ગામડામાં વગેરે આપોઆપ ઉગી નીકળે છે.તથા તેની છાયા માટે બગીચા, ખેતરોમાં વગેરે જોવા મળે છે.તેની ઊંચાઇ ૩૦-૪૦ ફૂટ અને તેના પાન ૩-૪ ઈંચ ના જોવા મળે છે.ઔષધ માં મહુડાનાં ફૂલો કામ કરે છે.તેમાં ફૂલ મોતી જેવા મોટા ,પીળા સફેદ રંગના જોવા મળે છે. ઉનાળા … Read more

શું તમે બગલના વાળથી પરેશાન છો? તો અપનાવો આ સરળ ઉપાય.

દરેક લોકોમાં જોવા મળતા અનિયમિત વાળથી પરેશાન હોય છે જેમાં શરીર ના રક્ષણ માટે દરેક જગ્યાએ વાળ જોવા મળે છે જે કોઈ પણ રીતે ફાયદાકારક હોય છે.અંડરઆર્મ્સ ના વાળ દેખાવમાં જ નહીં પરંતુ શરીરની ચોખ્યાઈ માટે પણ જરૂરી છેઆવા વાળ ને ક્રીમ,વેક્સ,રેઝર વગેરે દ્વારા દૂર કરી શકાય છે પરંતુ થોડા સમય બાદ ફરીથી જોવા મળે … Read more